કોઇલમાં ઉદ્‍ભવતું emf, વિદ્યુતપ્રવાહ અને વિદ્યુતભાર અનુક્રમે $ E,\;I $ અને $ Q $ છે,જો ચુંબકની ઝડપ બમણી કરવામાં આવે,તો નીચેનામાથી શું ખોટું થાય?
Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.1\, m$ ત્રિજયા ધરાવતી તકતી $0.1 \,Tesla$ ના ચુંબકીયક્ષેત્રમાં $10$ પરિભ્રમણ$/sec$ થી ફરે છે,તો કેટલો $emf$ ઉત્પન્ન થાય?
    View Solution
  • 2
    $10\,\Omega $ અવરોધ ધરાવતા ગૂચળામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $0.1\, s$ માં $\Delta \phi $ જેટલું બદલાય છે. તેના લીધે મળતા પ્રવાહનો સમય સાથેનો ફેરફાર નીચે આલેખમાં આપેલ છે તો $\left| {\Delta \phi } \right|$ ($weber$ માં) નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    આપેલ પરિપથ $(a)$ અને $(b)$ માટે $t = 0$ સમયે કળ $S_1$ અને $S_2$ ને બંધ કરેલ છે અને તેને લાંબા સમય સુધી બંધ રાખવામા આવે છે. બે પરિપથમાં $t \ge 0$ માટે વહેતા પ્રવાહનો સમય સાથેનો સંબંધ નીચે પૈકી કયો આલેખ દર્શાવે છે?
    View Solution
  • 4
    ફેરેડેનો નિયમ કયાં નિયમના સંરક્ષણ પરથી મેળવેલ છે
    View Solution
  • 5
    સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર $2400 \,AC$ વોલ્ટેજ સાથે લગાવતાં અને ગૌણ ગૂંચળામાં $80\,A$ પ્રવાહનું વહન થાય છે,પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યાનો ગુણોત્તર $20:1$ છે,જો કાર્યક્ષમતા $100\%$ હોય,તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ કેટલા ......$A$ થાય?
    View Solution
  • 6
    $L-R$ પરિપથમાં $R$ અવરોધ અને $L$ ઇન્ડકટન્સને બેટરી સાથે જોડતાં સમય અચળાંકમાં પ્રવાહ $0$ થી કેટલા મૂલ્યનો થાય? ( $ {I_0} $ મહત્તમ પ્રવાહ )
    View Solution
  • 7
    $ABCDEFA$ લૂપના છ શિરોબિંદુ $\mathrm{A}(0,0,0), \mathrm{B}(5,0,0),$$\mathrm{C}(5,5,0) ,\mathrm{D}(0,5,0), \mathrm{E}(0,5,5)$ અને $\mathrm{F}(0,0,5)$ છે. તે $\overrightarrow{\mathrm{B}}=(3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{k}}) \;\mathrm{T}$ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં છે.તો લૂપ $\mathrm{ABCDEFA}$ માથી પસાર થતું ફ્લક્સ ($Wb$ માં) કેટલું હશે?
    View Solution
  • 8
    પરિપથમાં બતાવ્યા પ્રમાણે બિંદુ $C$ ને બિંદુ $A$ જોડે ત્યાં સુધી જોડી રાખવામાં આવે છે.જયાં સુધી પરિપથમાં અચળ પ્રવાહ પસાર થાય છે.ત્યારબાદ અચાનક બિંદુ $‘C’, ‘A”$ થી છૂટો કરી બિંદુ $’B’$ વડે સમય $t=0$ માટે જોડવામાં આવે છે. $t=L/R$ સમયે અવરોધ અને ઇન્ડકટરને સમાંતર સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હોય છે?
    View Solution
  • 9
    ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા $2500$ અને પ્રાથમિક ગૂંચળામાં આંટાની સંખ્યા $500$ છે.ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ $200\,V$ અને પ્રવાહ $8 \,A$ છે,તો પ્રાથમિક ગૂંચળાનો વોલ્ટેજ અને પ્રવાહ
    View Solution
  • 10
    એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ $0.025 \;T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. લૂપની ત્રિજયા $1\; mm/s $ ના અચળ દરથી સંકોચાવા લાગે છે. જ્યારે લૂપની ત્રિજયા $2\; cm$ થાય ત્યારે પ્રેરિત $emf$ કેટલું મળે?
    View Solution