આપેલ પરિપથ $(a)$ અને $(b)$ માટે $t = 0$ સમયે કળ $S_1$ અને $S_2$ ને બંધ કરેલ છે અને તેને લાંબા સમય સુધી બંધ રાખવામા આવે છે. બે પરિપથમાં $t \ge 0$ માટે વહેતા પ્રવાહનો સમય સાથેનો સંબંધ નીચે પૈકી કયો આલેખ દર્શાવે છે?
  • A

  • B

  • C

  • D

JEE MAIN 2015, Diffcult
Download our app for free and get startedPlay store
c
For capacitor circuit, \(i=i_{0} e^{-t / R C}\)

For inductor circuit, \(i=i_{0}\left(1-e^{-\frac{R t}{L}}\right)\) 

Hence graph \((c)\) correctly depicts \(i\) versus \(t\) graph.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે સ્વીચ $S$ બંધ હશે ત્યારે વિદ્યુત પ્રવાહની દિશા કઈ હશે ?
    View Solution
  • 2
    ઇન્ડકટરમાં સંગ્રહીત ઊર્જા કયા સ્વરૂપમાં હોય?
    View Solution
  • 3
    $0.01 m^2$ ક્ષેત્રફળ ધરાવતી લૂપ $2\, T$ ચુંબકીયક્ષેત્રને લંબ છે,$10^{-3} seconds$ સમયમાં ચુંબકીયક્ષેત્ર $1\,T$ થાય છે,જો લૂપનો અવરોધ $0.0.1\,Ω$ હોય,તો લૂપમાં કેટલા .......$J$ ઉષ્મા ઉત્પન્ન થાય?
    View Solution
  • 4
    વિદ્યુતચુંબકીય પ્રેરણના સિધ્દ્વાંત પર કાર્ય કરતું સાધન નીચેનામાંથી કયું છે?
    View Solution
  • 5
    $PQRS$ ધરાવતાં અનિયમીત આકારનાં વાહક તારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં સમતલને લંબ મૂક્તા તેનાં આકારમાં ફેરફાર થઈને વર્તુળાકાર બને છે તો પ્રેરીત વિદ્યુત પ્રવાહની દિશા
    View Solution
  • 6
    આદર્શ કેપેસીટરનો કેપેસીટન્સ $0.2\, \mu F$ છે જેને $10\,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી ચાર્જ કરવામાં આવે છે અને પછી તેમાથી મુક્ત કરવામાં આવે છે. પછી તેને $0.5\,mH$ આત્મપ્રેરકત્વ ધરાવતા આદર્શ ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. જ્યારે કેપેસીટર વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $5\,V$ હોય ત્યારે તેમાથી કેટલો પ્રવાહ ($A$ માં) વહેતો હશે?
    View Solution
  • 7
    તારની એક લૂપને ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. પ્રેરિત $emf$ ની દિશા બદલવાની આવૃતિ ..... 
    View Solution
  • 8
    $I$ પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. $l$ લંબાઈ અને અવરોધ $R$ ધરાવતો વાહક નો વેગ $V$ છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર $r$ ના વિધેય તરીકે
    View Solution
  • 9
    વિધાન $- 1$ : $L$ લંબાઈ, $N$ આંટા અને $r$ ત્રિજ્યા ધરાવતા લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ $\frac{{\pi {\mu _0}{N^2}{r^2}}}{L}$ કરતાં ઓછું હોય.

    વિધાન $- 2$ : વિધાન $- 1$ માં આપેલ સોલેનોઇડમાંથી $I$ પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડની વચ્ચે ચુંબકીય પ્રેરણ $\frac{{{\mu _0}NI}}{L}$ જેટલું મળે છે જે છેડા તરફ જતાં ઘટતું જાય છે.

    View Solution
  • 10
    $10 \;cm$ બાજુ ધરાવતાં 500 ચોરસ લુપને ચુંબકીય ક્ષેત્રમાં લંબ મૂકાતા તેમાં ચુંબકીયક્ષેત્રમાં $1.0\;T/sec$ મુજબ વધારો થાય છે. તો તેમાં પ્રેરિત $emf$
    View Solution