ક્ષાર $'X$' પાણીમાં દ્રાવ્ય થાય $pH = 7$ છે. પરિણામે મળતું દ્રાવણ આલ્કલાઇન ગુણધર્મ ધરાવે છે. તો ક્ષાર ...... થી બનેલ હોય -
Easy
Download our app for free and get startedPlay store
d
 નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝ માટે $pH = 7$ અને દ્રાવણનો સ્વભાવ આલ્કલાઈન છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Zn(OH)_2$ નો સંયુગ્મિત એસિડ.....
    View Solution
  • 2
    જલીય દ્રાવણમાં કાર્બનિક એસિડ માટે આયનીકરણ અચળાંક $K_1$ $=$ $ 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે તો કાર્બનિક એસિડનાં $ 0.034\,M $ દ્રાવણનાં સંતૃપ્તી માટે સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 3
    સોડિયમ ઓક્સાઇડ $(p{H_1})$, સોડિયમ સલ્ફાઇડ $(p{H_2})$, સોડિયમ સેલેનાઇડ $(p{H_3})$ અને સોડિચમ ટેલ્યુરાઇડ $(p{H_4})$ ના સમમોલર દ્રાવણોની $pH $ વચ્ચેનો સાચો સંબંધ ........ છે.
    View Solution
  • 4
    એક દ્રાવણની $pH=4$ છે , દ્રાવણના હાઈડ્રોક્સાઈડ આયનની સાંદ્રતા ..... થશે.
    View Solution
  • 5
    એસિડિક પ્રબળતાનો સાચો વિકલ્પ.......
    View Solution
  • 6
    નિર્બળ એસિડ $ (HA)$ નું $p$$K_a$ $=$ $ 4.5 $ છે. $ HA $ ના બફર દ્રાવણ કે જેમાં  $50$$\%$ એસિડનું આયનીકરણ જેની $ pOH$ = .....
    View Solution
  • 7
    નીચેનાં ક્યા સમાન કદ મિશ્રિત થાય છે જ્યારે $Ca{F_2}$$({K_{sp}} = 1.7 \times {10^{ - 10}})$ના અવક્ષેપ પ્રાપ્ત થાય છે.
    View Solution
  • 8
    $As^{3+}$ અને $Zn^{2+}$ ધરાવતા એસિડિક દ્રાવણમાં $H_2S$ પસાર કરતા શા માટે ફક્ત $As^{3+}$ નુ જ $As_2S_3$ તરીકે અવોપન થાય છે પરંતુ $Zn^{2+}$ નુ $Zns$ તરીકે અવક્ષેપન થતુ નથી?
    View Solution
  • 9
    $0.2\,M$ $CH_3COOH$ ની કઇ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બે ગણો થશે ? ( $CH_3COOH$ માટે $K_a = 1.8\times 10^{-5}$ )
    View Solution
  • 10
    ${25\,^o}C$ પર પાણીનો આયનીક ગુણાકાર ${10^{ - 14}}$ છે, ${90\,^o}C$ પર આયનીય ગુણાકાર કેટલો હશે?
    View Solution