ક્ષિતિજને સમાંતર $8 \,m$ ત્રિજ્યાના વર્તુળાકાર માગંમાં એક દોલિત સ્વરકાંટો ધીમેથી સમાાન રીતે ગતિ કરે છે. સ્વરકાંટાથી શ્રોતાનું એ જ સમતલમાં ટૂંકામાં ટુંકુ અંતર $9 \,m$ છે. જ્યારે આભાસી આવૃતિ મહત્તમ બને ત્યારે શ્રોતા અને સ્વરકાંટા વચ્ચેનુ અંતર ........ $m$ હશે.
Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ચોક્કસ સમયે સ્થિત લંબગત તરંગ મહત્તમ ગતિઉર્જા ધરાવે છે. આ સમયે દોરીની સ્થિતિ શું હશે?
    View Solution
  • 2
    ઓર્કેસ્ટ્રામાં અલગ અલગ સંગીતના સાધનોમાંથી આવતા અવાજને અલગ શેના દ્વારા કરી શકાય છે?
    View Solution
  • 3
    $Decibel$ કોનો એકમ છે.
    View Solution
  • 4
    બે બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ દ્વારા $10$ સ્પંદ સંભળાય છે,જો લંબાઇનો ગુણોત્તર $25:26$ હોય,તો મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?
    View Solution
  • 5
    $100cm$ અને $101cm$ લંબાઇની બે બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ દ્વારા $20 sec$ માં $16$ સ્પંદ સંભળાય છે.તો ધ્વનિનો વેગ કેટલો  .... $ms^{-1}$ થાય?
    View Solution
  • 6
    પ્રસરણ પામતા તરંગને $y(x, t)=[0.05 \sin (8 x-4 t)]\;m$ સમીકરણ વડે વર્ણવામાં આવે છે. તરંગનો વેગ $............ms ^{-1}$ છે. [બધી જ રાશિઓ $SI$ એકમમાં છે]
    View Solution
  • 7
    કોઇ ખુલ્લી આર્ગન પાઇપના બીજા ઓવરટોનની આવૃત્તિ, $L\,\,m$ લાંબા બંધ પાઇપના પ્રથમ ઓવરટોન જેટલી છે. ખુલ્લી પાઇપની લંબાઇ કેટલી હશે?
    View Solution
  • 8
    એક વ્યક્તિ બે ગતિમાન ટ્રેનોનું નિરીક્ષણ કરે છે જેમાંની ટ્રેન $A$ સ્ટેશન પર દાખલ થાય છે જ્યારે ટ્રેન $B$ $30\,m / sec$ ની સમાન ઝડપથી સ્ટેશન પરથી નીકળે છે. જો બંને ટ્રેન $300\,Hz$ આવૃત્તિવાળો ધ્વનિ ઉત્સર્જિત કરતી હોય તો વ્યક્તિએ નોંધેલ આવૃત્તિનો અંદાજિત તફાવત $..........\,Hz$ હોય. (ધ્વનિની ઝડપ $=330\,m / sec$ )
    View Solution
  • 9
    $x = 0$ અને $x = L$ વચ્ચે $L$ લંબાઇનો તાર જડિત કરેલો છે.તેના પર ${y_1} = A\sin (\pi x/L)\sin \omega t$ના તરંગની ઊર્જા ${E_1}$ છે,બીજા પ્રયોગમાં ${y_2} = A\sin (2\pi x/L)\sin 2\omega t$ના તરંગની ઊર્જા ${E_2}$ છે, તો
    View Solution
  • 10
    $NTP$ એ રહેલ $4.0\; g$ વાયુ $22.4$ લિટર કદ રોકે છે. અચળ કદે વિશિષ્ટ ઉષ્માધારિતા $5.0\; JK^{-1}mol^{-1}$ છે. જો $NTP$ એ આ વાયુમાં ધ્વનિનો વેગ $952 \;ms^{-1}$ હોય, તો અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્માધારિતા ($J K^{-1} mol^{-1}$) કેટલી થાય?

    (વાયુનો અચળાંક $R=8.3 \;JK ^{-1} mol ^{- 1}$ લો)

    View Solution