Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiમારું તારું !4 Marks
Question
કવિ મારા-તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે ?
✓
Answer
કવિ મારા-તારાનો ભેદભાવ ટાળવા માટે સહિયારાનો વર્ગ બતાવે છે. સામી વ્યક્તિને આનંદ આપવો એ મહત્ત્વનું છે. સામી વ્યક્તિ જીતે ને ખુશ થતી હોય, તો હારવામાં પણ મજા છે. કાના પણ કાયમી ના હોય. હળીમળીને ઇસીએ-રમીએ. ગીત ગાવાનો આનંદ માણીએ. રમકડું રમવાની મોજ માણીએ. તેમાં મારા- તારાનો ભેદ ન રાખીએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.