$A$. જો તક્તી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા
$B$. જો તક્તી અચુંબકીય હશે તો તેને જકડી, રાખવા
$C$. જો તક્તી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા
$D$. જો તક્તી અવાહક અને અધ્રુવીય હશે તો તેન નિયામત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા
નીચે આપેલા વિકલ્પોમાંથી સીથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
કથન $I$: ડાયા મેગ્નેટિક પદાર્થ માટે $-1 \leq \chi < 0$, જ્યાં $\chi$ એ ચુંબકીય સસેપ્ટીબીલીટી છે.
કથન $II$: ડાયા મેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તે ક્ષેત્રના પ્રબળ ભાગમાંથી નિર્બળ ભાગ તરફ ગતિ કરવાનું વલણ ધરાવ છે.
ઉપર્યુક્ત બંને કથનોના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.