ક્યારે દ્રાવણનું અભિસરણ દબાણ વધે છે?
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેડ સંગ્રાહક બેટરી $H _2 SO _4$ નું દ્રાવણ વજન થી $38\%$ ધરાવે છે. આ સાંદ્રતા એ વાન્ટહોફ અવયવ $2.67$ છે. તો જે તાપમાને બેટરી માં રહેલ દ્રાવણ જામી જાય તે તાપમાન જણાવો $............$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ : $K _f=1.8\,K\,kg\,mol ^{-1}$
    View Solution
  • 2
    $18\,g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2\, g$ પાણીમાં ઉમેરવામાં આવેલ છે. તો આ જલીય દ્રાવણનું બાષ્પદબાણ $100\,{\,^o}C$ એ  ($torr$ માં) શોધો.
    View Solution
  • 3
    જો સોડિયમ સલ્ફેટને જલીય દ્રાવણમાં કેટાયન અને એનાયનમાં સંપર્ણ વિયોજન પામતા ધરાવામાં આવે તો જ્યારે $0.01$  મોલ સોડિયમ સલ્ફેટને $ 1 $  કિ.ગ્રા પાણી દ્રાવ્ય કરતા પાણીનું ઠારણ બિંદુમાં પરિવર્તન ($\Delta T_f$) કેટલું થાય ? ($K_f = 1.86\,\,K\,kg \,mol^{-1}$)
    View Solution
  • 4
    $25^{\circ} C$ પર ધન $A$ ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને $100\, g$ પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.76 \,mm\,Hg$ છે. તો ઉમેરેલા દ્રાવ્ય $A$ ના મોલની સંખ્યા $.....$ છે. ( નજીકનો પૂર્ણાંક )
    View Solution
  • 5
    બાષ્પદબાણનો સલંગ્ન ઘટાડો એ અબાષ્પશીલ દ્રાવકના મોલ અંશ જેટલું થાય છે. આ વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું?
    View Solution
  • 6
    $KCl$ અને $BaCl_2$ નું $0.01\,M$  દ્રાવણ પાણીમાં બનાવેલ છે. જો $KCl$ નું ઠારબિંદુ  $-2\,^oC$ હોય તો $BaCl_2$ નું સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠારબિંદુ .......... $^oC$ થશે.
    View Solution
  • 7
    ઠારબિંદુ અવનયન માપન પદ્ધતિથી નક્કી કરેલુ બેન્ઝોઇક એસિડનું બેન્ઝિનમાંના દ્રાવણનુ ઠારબિંદુ ....... સાથે સંકળાયેલ છે.
    View Solution
  • 8
    કયા પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી પાણીનું બાષ્પ દબાણ મહત્તમ ઘટે છે?
    View Solution
  • 9
    મોલન ઉન્નયન અચળાંક એ ઉત્કલનબિંદુમાં ઉન્નયનથી ...... નો ગુણોત્તર છે.
    View Solution
  • 10
    $1.03\; \mathrm{g} / \mathrm{mL}$ ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં $10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}$ દ્રાવ્ય થાય છે. તો $ppm$ માં $\mathrm{O}_{2}$ ની સાંદ્રતા. . . ..
    View Solution