કયો એમાઇન હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતો નથી ?
Medium
Download our app for free and get startedPlay store
c
$3^o$ એમાઈન હાઈસનબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરતા નથી.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયુ એમાઇન ગેબ્રીયલ પ્થેલીમાઈડ પ્રક્રિયા દ્વારા તૈયાર કરી શકાય છે?
    View Solution
  • 2
    પ્રબળ એસિડિક માધ્યમ $(pH =2)$ માં હિસ્ટીડીનનું સાચુ બંધારણ નીચેનામાથી કયું છે?
    View Solution
  • 3
    એસિટેમાઈડની નીચેના પૈકી કોની સાથે પ્રક્રિયા કરતાં મિથાઈલ એમાઈન મળશે?
    View Solution
  • 4
    આ પ્રકિયા માં મુખ્ય નીપજ $(x)$ શું હશે ?
    View Solution
  • 5
    જ્યારે આઇસોસાયનીક એસિડને હાઇડ્રોજન પરમાણુ મિથાઇલ સમૂહ દ્વારા દૂર કરવામાં આવે છે. તો પદાર્થમાં પુન:ગોઠવણી થઈને કઈ નીપજ મળે છે ?
    View Solution
  • 6
    નીચે આપેલામાંથી કયા સંયોજનનો ડાયઝોનિયમ ક્ષાર $NaOH$ માંના $\beta-$નેપ્થોલ સાથે પ્રક્રિયા કરીને રંગીન રંજક (Coloured dye) બનાવશે ?
    View Solution
  • 7
    સ્થિતિ ઓળખો જ્યાં $(ArO^- ) $નો હુમલો અનુકૂળ છે
    View Solution
  • 8
    બેંઝાઇલએમાઈન ના  $0.1$ મોલ ની પ્રકિયા બ્રોમોમિથેન સાથે કરતાં બેન્ઝિલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડના  $23\, g$  આપે છે . આ પ્રક્રિયામાં વપરાશમાં આવતા બ્રોમોમિથેનનાં મોલની સંખ્યા  $n \times 10^{-1},$ છે જ્યારે $n =\ldots...$

    (આપેલ  : આણ્વિય દળો : $C$ : $12.0\, u$, $H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]$

    View Solution
  • 9
    પ્રકિયા માં મળતી મુખ્ય નીપજ કઈ છે ?
    View Solution
  • 10
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I : $શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે.

    વિધાન $II :$ વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

    View Solution