કયું જલીય દ્રાવણ ન્યૂનતમ ઠારણબિંદુ ધરાવે છે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નિર્બળ ઍસિડ $(Hx)$ નું $0.5$  મોલલ જલીય દ્રાવણ $20\%$ આયનીકરણ પામે છે. દ્રાવક માટે $K_f = 1.86$  કૅલરી કિગ્રા મોલ$^{-1}$ તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો  ..... $K$  થાય.
    View Solution
  • 2
    બે ઘટકમાં થતાં દ્રાવણનું નિર્મણ નીચે મુજબ સ્વીકારાય છે. 

    $(1)$  શુધ્ધ દ્રાવક એન્થાલ્પી $\Delta H_1$ (અલગ કરેલ)

    $(2) $ શુધ્ધ દ્રાવ્ય એન્થાલ્પી $\Delta H_2$ (અલગ કરેલ)

    $(3) $ શુધ્ધ દ્રાવક + શુધ્ધ દ્રાવ્ય $\to$ દ્રાવણ $\to$ એન્થાલ્પી $\Delta H_3$

    જો …….. હોય તો બનતુ દ્રાવણ આદર્શ હોય.

    View Solution
  • 3
    $18$  ગ્રામ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2$  ગ્રામ પાણીમાં ઉમેરવામાં આવે તો $100\,^o$ સે. એ ડલીય દ્રાવણાં બાષ્પ દબાણ એ ..........  ટોર
    View Solution
  • 4
    જો $ 8.3$  મિલી $H_2SO_4$ $(36 N) $ ના નમૂનાને $ 991.7$  મિલી પાણી વડે મંદ કરવામાં આવે તો પરિણામી દ્રાવણની સાંદ્રતા આશરે કેટલી થાય?
    View Solution
  • 5
    $A$ દ્રાવણ $7\, g/L\, MgCl_2$ અને $B$ દ્રાવણ $7\, g/L\, NaCl$ ધરાવે છે. ઓરડાના તાપમાને અભિસરણ દબાણ માટે શું સાચું છે ?
    View Solution
  • 6
    પાણીમાં એસિટીક એસિડ $(CH_3COOH)$ ની $2.05$  $M$ દ્રાવણની ઘનતા $1.02 $ ગ્રામ/મિલી તો દ્રાવણની મોલાલીટી ......... $mol\,kg^{-1}$ થાય.
    View Solution
  • 7
    $A$  અને $B$  બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$  મિમિ અને $60$  મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.
    View Solution
  • 8
    જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to  K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
    View Solution
  • 9
    $17\,^oC $ એ $ 12\%$  શેરડીના દ્રાવણનું (આણ્વીય વજન $ 342$) કેટલું થશે?
    View Solution
  • 10
    જ્યારે $1.04\, g\, BaCl_2$ ને $10^5\, g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો દ્રાવણની સાંદ્રતા ............... $\mathrm{ppm}$ થશે ?
    View Solution