જો $ 8.3$  મિલી $H_2SO_4$ $(36 N) $ ના નમૂનાને $ 991.7$  મિલી પાણી વડે મંદ કરવામાં આવે તો પરિણામી દ્રાવણની સાંદ્રતા આશરે કેટલી થાય?
Easy
Download our app for free and get startedPlay store
d
 $N_1V_1   =     N_2V_2$

મંદતા પહેલા       (મંદતા પછી)

$36 \times 8.3$      =    $N_2 \times 1000$

$N_2 = 0.2988 \approx  0.3$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.01\,M$  $KCl$ અને  $BaCl_2$ ના દ્રાવણ પાણીમાં બને છે . $KCl$ નું ઠાર બિંદુ $-\,2\,^oC$ મળે છે જ્યારે $BaCl_2$  સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠાર બિંદુ શું હશે ? 
    View Solution
  • 2
    $1.0\, M$ મોનોબેઝિક એસિડ $HX$ ની $pH\, 2$ છે. તો એસિડના જલીય દ્રાવણ માટે વૉન્ટ હોફ અવયવ ........ થશે.
    View Solution
  • 3
    $29.2\%\,\, (w/w)$  $HCl$ ના સ્ટોક દ્રાવણની ઘનતા $1.25 $ ગ્રામ $mL^{-1}$ તો $HCl$  નો અણુભાર $ 36.5$  ગ્રામ મોલ$^{-1}$ હોય તો $ 200$  મિલી $0.4\,M $ $HCl$ દ્રાવણ બનાવવા માટે જરૂરી સ્ટોક દ્રાવણનું કદ (મિલી) કેટલું થાય ?
    View Solution
  • 4
    $A$  અને $B$  બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80$  મિમિ અને $60$  મિમિ છે જો $ 3$ મોલ $ A $ અને $ 2$ મોલ $B$ ને મિશ્ર કરવમાં આવે, તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ …….. મિમિ થાય.
    View Solution
  • 5
    $0.2\,N $ $ Na_2CO_3$ દ્રાવણની મોલારીટી ........ $M$ થાય.
    View Solution
  • 6
    જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to  K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
    View Solution
  • 7
    $0.1$ મોલ દ્ધિઅંગી વિધુતવિભાજ્યનુ $250\, g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉક્લનબિંદુમાં થતો વધારો $1.5\, K$ હોય તો મોલલ ઉન્નયન અચળાંક ............. $\mathrm{Km}^{-1}$ થશે.
    View Solution
  • 8
    $327\,^oC$ તાપમાને અને $C$ સાંદ્રતાએ એક દ્રાવણનું અભિસરણ દબાણ $P$ છે. આ જ દ્રાવણનુ $C/2$ સાંદ્રતાએ અને $427\,^oC$ તાપમાને અભિસરણ દબાણ $2\, atm$ છે, તો $P$ નુ મૂલ્ય ... થશે.
    View Solution
  • 9
    નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો.

    $A.$ $0.1\,M\,NaCl$ અને $0.1\,M$ યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે.

    $B.$ તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે.

    $C.$ અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે.

    $D.$ $4.09\,M$ મોલારિટી ધરાવતા $32 \% H _2 SO _4$ દ્રાવણની ધનતા આશરે $1.26\,gmL ^{-1}$ છે.

    $E.$ જ્યારે $KI$ દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ $(sol)$ પ્રાપ્ત થાય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    જો સંતૃપ્ત બાષ્પ ધીમે ધીમે સંકોચાય ને (તાપમાન અચળ રહે છે) પ્રારંભિક કદને અડધુ કરે છે તો બાષ્પ દબાણ.....
    View Solution