વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.
વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.
ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ $AC$ જનરેટર | $I$ $L$ અને $C$ બનેની હાજરીમાં |
$B$ ટ્રાન્સફોર્મર | $II$ વિદ્યુતચુંબકીય પ્રેરણ |
$C$ અનુનાદ થવા માટે | $III$ ક્વોલિટી ફેક્ટર |
$D$ અનુનાદની તીક્ષ્ણતા | $IV$ અનોન્ય પ્રેરકત્વ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો