નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.

વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.

ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $V =260 \sin (628 t )$ ના એક $AC$ વોલ્ટેજ ઉદગમને $5\,mH$ ના ફક્ત (શુદ્ધ) ઈન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરીપથનો ઈન્ડકટીવ રીએકટન્સ $...........\Omega$ થશે.
    View Solution
  • 2
    $A.C.$ પરિપથને $12\; V$ ના સ્ત્રોત સાથે જોડતા તે $0.2\; A$ નો પ્રવાહ આપે છે. જ્યારે તે સમાન પરિપથને $12\; V$ ના $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે $0.4\; A$ નો પ્રવાહ આપે છે. તો આ પરિપથ કયો હશે?
    View Solution
  • 3
    શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક $X$ને $100\,V$ મહત્તમ વોલ્ટેજ ધરાવતા $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5A$ નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક $Y$ને આ જ $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં $\frac{\pi}{2}$ પાછળ છે. જો $X$ અને $Y$ ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું $rms$ મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ?
    View Solution
  • 4
    $LCR$ શ્રેણી પરિપથ $(R=100Ω)$ ને $200\,v,\,300\,Hz$ આવૃતિવાળા $A.C$ ઉદ્‍ગમ સાથે જોડવામાં આવે છે.જયાર કેપેસિટરને દૂર કરવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ કળામાં પ્રવાહ કરતાં $60^°$ આગળ છે. જયારે ઇન્ડકટરને દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ કળામાં વોલ્ટેજ કરતાં $60^°$ આગળ છે.તો $LCR$ શ્રેણી પરિપથમાં પાવર કેટલા .....$W$ થાય?
    View Solution
  • 5
    એસી પરિપથમાં પાવર ફેકટર $\frac{1}{3}$ થી  $\frac{1}{9}$ બદલાય છે, તો  જો અવરોધ અચળ રહે તો રિએેકટન્સ કેટલી ટકાવારીથી બદલાશે (અંદાજિત)
    View Solution
  • 6
    $0.5\,mH$ ના ઈન્ડકટર, $20\,\mu F$ નો સંધારક, અને $20\,\Omega$ ના અવરોધને $220\,V$ ના $ac$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો પ્રવાહ $emf$ સાથે કળામાં હોય, તો પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર $\sqrt{x} \, A$ મળે છે. $x$ નું મૂલ્ય $.............$ થશે.
    View Solution
  • 7
    ઓસીલેટર પરિપથનો કેપેસીટર એક બંધ પાત્રમાં છે. જ્યારે પાત્રને ખાલી હોય ત્યારે પરિપથ $10\, kHz$ ની આવૃતિથી અનુનાદ કરે છે. જ્યારે પાત્રને વાયુ વડે ભરી દેવામાં આવે ત્યારે તે તેની અનુનાદિત આવૃતિ $50\, Hz$ મળે છે. તો આ વાયુનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
    View Solution
  • 8
    અનુનાદ સમયે આકૃતિમાં દર્શાવેલ વોલ્ટમીટર $V$ નું વાંચન $200\,V$ છે, તો પરિપથનો $Q$ ફેકટર .................. છે.
    View Solution
  • 9
    $10 \sqrt{3}\; \Omega$ અવરોધ, $40\; \Omega$ કેપેસિટિવ રિએકટન્સ અને $30 \Omega$ ઈન્ડકટિવ રિએકટન્સના શ્રેણી પરિપથમાં $220\,V$ નો ઓલ્ટરનેટિંગ વિદ્યુતસ્થિતિમાન લગાવેલ છે. શૂન્ય અને અનંત આવૃત્તિ માટે પરિપથમાં વિદ્યુતપ્રવાહ અનુક્રમે કટલો છે?
    View Solution
  • 10
    $2\,\mu H$ પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને $7\,KHz$ આવૃત્તિ ધરાવતા $AC$ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય $\frac{1}{x} F$ છ. તો $x$ નું મૂલ્ય $...........$ હશે.
    View Solution