કોલમ $-\,I$ | કોલમ $-\,II$ |
$(1)$ કેપ્લરનો પહેલો નિયમ | $(a)$ આવર્તકાળનો નિયમ |
$(2)$ કેપ્લરનો બીજો નિયમ | $(b)$ કક્ષાનો નિયમ |
$(3)$ કેપ્લરનો ત્રીજો નિયમ | $(c)$ ક્ષેત્રફળનો નિયમ |
કથન $A$ : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે.
કારણ $R$ : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.