વિધાન $-2$ : આયનોસ્ફિયરનો વક્રીભવનાંક વિદ્યુતચુંબકીય તરંગની આવૃતિથી સ્વતંત્ર હોય
વિધાન $I:$ સિગ્નલને પ્રસારિત કરવા માટે, એન્ટિનાની લંબાઈ $(l)$ સિગ્નલની તરંગલંબાઈના ક્રમની (પરિમાણમમાં ઓછામાં ઓછી $l=\frac{\lambda}{4}$ ) હોવી જોઈએ.
વિધાન $II :$ કંપવિસ્તાર અધિમિશ્રણમાં (એમ્પિલટયુડ મોડ્યુલેશનમાં), કેરીયર તરંગનો કંપવિસ્તાર અચળ રહે (બદલાતો છે.નથી)
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભંમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.