$l$ લંબાઈને ચોરસ $ABCD$ ના ખૂણાઓ પર ચાર બિંદુવત્ દળો (દરેક નું દળ $m$) મૂકવામાં આવે છે. તો $BD$ ને સમાંતર એવી $A$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?
AIEEE 2006, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $(a)$ એક પદાર્થ નું ગુરૂત્વ કેન્દ્ર એક એવું બિંદુ છે કે જ્યાં પદાર્થનું વજન લાગતું હોય.

    $(b)$ જો પૃથ્વીને અનંત મોટી ત્રિજ્યા ધરાવતી માનવામાં આવે તો દ્રવ્યમાન કેન્દ્ર એ ગુરૂત્વ કેન્દ્રની સાથે સંપાત થાય છે.

    $(c)$ કોઈ બાહ્ય બિંદુ પર કોઈપણ પદાર્થને લીધે ગુરુત્વાર્કર્ષણ ક્ષેત્રની તીવ્રતાને માપવા માટે પદાર્થનું સમગ્ર દળ તેના ગુરુત્વ કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું ગણી શકાય.

    $(d)$ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતાં કોઈપણ પદાર્થની ચક્રાવર્તન ત્રિજ્યા એ ગુરૂત્વ કેન્દ્રમાંથી દોરવામાં આવતા લંબની લંબાઈ છે.

    નીચેનામાંથી વિધાનોની કઈ જોડ સાચી છે?

    View Solution
  • 2
    વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતાં એક કણનું કોણીય વેગમાન ....
    View Solution
  • 3
    એક પૈડું સ્થિર સ્થિતિમાથી $5\ sec$ માં $60\ rad/sec$ ની કોણીય ઝડપ પ્રાપ્ત કરે તો તેણે કાપેલું કોણીય અંતર ....... $rad$ થાય.
    View Solution
  • 4
    ધારો  કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ $M$ દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ $'a'$ થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ $P$ આગળ $F_{friction}$ શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
    View Solution
  • 5
    એક $W$ વજન ધરાવતા સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાં સમતોલનમાં રહેલ બે તીક્ષ્ણ ધારો $A$ અને $B$ પર સમાંતરામાં મૂકેલ છે. તીક્ષ્ણ ધારો વચ્ચેનું એકબીજાથી અંતર $d$ છે. $A$ ધારથી સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $x$ અંતરે છે. $A$ પરનું લંબબળ કેટલું હશે?
    View Solution
  • 6
    $200 g$ અને $500 g$ દળવાળા કણો  $10\,\hat i\,\,m/s\,$   અને $3\,\hat i + 5\,\hat j\,\,m/s $  અનુક્રમે ના વેગથી ગતિ કરે છે, તો કણોથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ .................. થાય.
    View Solution
  • 7
    આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ચોસલા પર સમાન માન $F$ ના બે બળો ${\vec F_1}$ અને ${\vec F_2}$ લગાડવામાં આવે છે. બિંદુ $(2\vec i + 3\vec j)$ આગળ બળ ${\vec F_2}\,XY- $ સમતલમાં છે જ્યારે ${\vec F_1} \,Z- $ દિશામાં લાગે છે. $O$ બિંદુને સાપેક્ષે આ બળોની ચકમાત્રા કેટલી થાય?
    View Solution
  • 8
    સમાન દળ અને ત્રિજ્યા ધરાવતાં ચાર વસ્તુઓની જડત્વની ચાકમાત્રા $(M.I.)$ નીચે મુજબ દર્શાવાય છે.

    $I _{1}=$ પાતળી રિંગની તેના વ્યાસને અનુલક્ષીને $M.I.,$

    $I _{2}=$ વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને $M.I.$

    $I_{3}=$ ઘન નળાકારની તેની અક્ષને અનુલક્ષીને $M.I.$ અને

    $I _{4}=$ ઘન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને $M.I.$

    તો :

    View Solution
  • 9
    સમાન ત્રિજ્યાના એક નક્કર ગોળો અને તકતી ઢોળાવવાળી સપાટી પર લપસ્યા વગર પડે છે. એક એ બીજા કરતા વહેલા પહોંચે છે તેનું કારણ
    View Solution
  • 10
    એક લિસી સપાટીવાળો $A$ ગોળો એક ઘર્ષણરહિત સમક્ષિતિજ પર કોણીય વેગ $\omega$ અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર $v $ વેગ થી ગતિ કરે છે. તે પોતાના જેવા જ બીજા સ્થિર ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. જો સંઘાત પછી તેના કોણીય વેગ અનુક્રમે $\omega_A$ અને $\omega_B$ છે બધી જગ્યાએ ઘર્ષણ અવગણઈએ તો નીચેમાંથી શું સાચું છે ?
    View Solution