પ્રક્રિયા ${N_{2(g)}} + $$3{H_{2(g)}}$$\rightleftharpoons$$2N{H_{3(g)}}$ માટે પ્રક્રિયા ભાગફળ  $Q = \frac{{{{[N{H_3}]}^2}}}{{[{N_2}]{{[H{}_2]}^3}}}$ તરીકે આપવામાં આવે છે. તો પ્રક્રિયા જમણી બાજુથી ડાબી બાજુ તરફ ત્યારે થશે જ્યારે .........
AIPMT 2003, Medium
Download our app for free and get startedPlay store
d
(d) If $Q > {K_c}$ reaction will proceed right to left to decrease concentration of product.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $PCl_5$ $_{(g)}$ $\rightleftharpoons$ $PCl_3$ $_{(g)}$ $+$ $Cl_2$ $_{(g)}$ પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક $16$ છે. જો પાત્રનું કદ તેના વાસ્તવિક મૂલ્યથી ઘટીને $\frac{1}{2}$ થાય. તે જ તાપમાને પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય ....... થશે.
    View Solution
  • 2
    જ્યારે ઉર્જામાં કયો ફેરફાર થાય ત્યારે પ્રક્રિયા સંતુલન સ્થપાય છે ?
    View Solution
  • 3
    $PCl_{5(g)}$ $\rightleftharpoons$ $PCl_3$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ અને $ COCl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $Co_{(g)}$ $+$ $Cl_2$ $_{(g)}$ બે પ્રાણાલીને અચળ કદે સંતુલનમાં એક સાથે લેવામાં આવે છે. જો અચળ કદે $CO_{(g)}$ નું થોડું પ્રમાણ પાત્રમાં ઉમેરવામાં આવે તો, નવા સંતુલને......
    View Solution
  • 4
    પ્રક્રિયા $A{B_{(g)}}{\text{ }} + {\text{ }}C{D_{(g)}} \rightleftharpoons A{D_{(g)}}{\text{ }} + {\text{ }}C{B_{(g)}}$ માં $AB$ ના એક મોલ $CD$ ના એક મોલ સાથે પ્રક્રિયા કરે છે. જયારે સંતુલન સ્થપાય છે ત્યારે $AB$ અને $CD$ દરેકના $3/4$ મોલ $AD$ અને $CB$ માં રૂપાંતર પામે છે. જો કદમાં ફેરફાર થતો ન હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક........ થશે .
    View Solution
  • 5
    પ્રકિયા $3A + {\text{ B}}\,\, \rightleftharpoons \,\,2C\, + \,D$ માટે જો $A,\,B$ અને $C$ ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે $0.03,\, 0.01\,M$ અને $0.008$ હોય, તો $A$ ની શરૂઆતની સાંદ્રતા શું થશે ?
    View Solution
  • 6
    $25\,^oC$ તાપમાને બંધ પાત્રમાં $SO_2$$Cl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $SO_2$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ સંતુલન મળે છે. જ્યારે તે સંતુલન મિશ્રણમાં $Cl_2$ ઉમેરવામાં આવે તો, પ્રાણાલી માટે નીચેનામાંથી કયું વિધાન સાચુ છે $?$

    $(1)$ $SO_2$$Cl_2$ અને $SO_2$$Cl_2$ ની સાંદ્રતામાં ફેરફાર $(2)$ વધુ પ્રમાણમાં $Cl_2$ નું નિર્માણ થાય $(3)\,SO_2$ ની સાંદ્રતા ઘટે અને $SO_2$$Cl_2$ કરતા વધે

    View Solution
  • 7
    વાયુ તબક્કાની પ્રક્રિયામાં, ${C_2}{H_4} + {H_2} $ $\rightleftharpoons$ ${C_2}{H_6}$ સંતુલન અચળાંકને ક્યા એકમમાં પ્રદર્શિત કરી શકાય છે.
    View Solution
  • 8
    $320\,K,$ પર વાયુ $A_2$ એ $A(g)$ માં $20\%$ આયનીકરણ પામે છે. તો $320\,K$  પર અને $1\,atm$ દબાણે $J\,mo1^{-1}$  માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે.

    $(R= 8.314\,\,JK^{-1}\,\,mol^{-1};\,\,ln\,2 = 0.693;\,\,ln\,3 = 1.098)$

    View Solution
  • 9
    પ્રકિયા $PC{l_5} \rightleftharpoons PC{l_3} + \,C{l_2}$ માં સંતુલને $PCl_5$, $PCl_3$ અને $Cl_2$ દરેકના $2$ મોલ હોય અને કુલ દબાણ $3\,atm$ હોય, તો સંતુલન અચળાંક $K_p$ નુ મૂલ્ય .......$atm$
    View Solution
  • 10
    $PCl_5$ ની બાષ્પઘનતા $104.16$ છે પણ જ્યારે $230\,°C$ એ ગરમ કરવામાં આવે તો તેની બાષ્પ ઘનતા ઘટીને $62 $ થાય છે. આ જ તાપમાને $PCl_5$ ના વિયોજન અંશ .......$\%$ થાય ?
    View Solution