ગધ : મોન એ જ વીરતા — ગુજરાતી STD 11 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીગધ : મોન એ જ વીરતા2 Marks
Question
લેખક ‘વાણી’ અને ‘શોર’ વિષે શું કહે છે$?$
✓
Answer
લેખકના મત અનુસાર માણસ 'શોર' ને જન્મસિદ્ધ હક્ક માને છે. આગળ પોતાનો અભિપ્રાય આપતાં લેખક જણાવે છે કે 'શોર' એ માણસની સમજશક્તિનું દેવાળું છે. જયારે વાણી વિશે લેખક કહે છે, વાણી એ શબ્દોની અનાવશ્યક લહાણી માટેનું માધ્યમ નથી. વાણીથી કરાયેલા ભાષણની સરખામણીમાં “મૌન” એ સર્વોત્તમ ભાષણ છે - એવો મત લેખક રજૂ કરે છે
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.