લેન્સથી $40\,cm$ અંતરે પડેલી એક ચોરસ પ્લેટનું પ્રતિબિંબ અભિસારી લેન્સ દ્વારા મેળાવવામાં આવે છે. જો આ પ્લેટના પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્લેટના ક્ષેત્રફળ કરતાં $9$ ગણું મળતું હોય તો લેન્સની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી કેટલી હશે?
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $30\, cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ પદાર્થથી ચોથા ભાગનું છે. તો અરીસાથી પદાર્થનું અંતર ......$cm$ છે.
    View Solution
  • 2
    લેન્સથી વસ્તુને $20\, cm$ અથવા $10\, cm$ અંતરે રાખવામાં આવે છે ત્યારે બહિર્ગોળ લેન્સ દ્વારા સમાન કદના પ્રતિબિંબો રચાય છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ........... $cm$ છે. 
    View Solution
  • 3
    $\sqrt{3}$ જેટલો વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલા ઉપર પ્રકાશ કિરણ $60°$ ના કોણે આપાત કરાવવામાં આવે છે. વક્રીભવન પામ્યા બાદ પ્રકાશ કિરણ બીજી સમાંતર સપાટીમાંથી નિર્ગમન પામે છે અને આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે લેટરલ શિફટ $4 \sqrt{3} cm$ જેટલું મળે છે. કાચના ટૂકડાની જાડાઈ...... $cm$ હશે.
    View Solution
  • 4
    માધ્યમમાં પ્રકાશનો વેગ $1.5 \times {10^8}m/s$ ,હોય તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 5
    માણસ $100 cm$ સુધી જોઇ શકે છે. તેને દૂરનું જોવા માટે કેટલા પાવરનો લેન્સ પહેરવો પડે?
    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $A$ અને બીજાને કારણ $R$ થી દર્શાવવામાં આવ્યા છે.

    ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.

    કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.

    ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 7
    લાલ પ્રકાશ માટે કાચનો વક્રીભવનાંક $1.520$ ભૂરા પ્રકાશ માટે $1.525$ છે. ધારો કે આ કાચના પ્રિઝમમાં લાલ અને ભૂરા રંગમાં પ્રકાશનું વિચલન અનુક્રમે $D_1$ અને $D_2$ છે. ત્યારે .....
    View Solution
  • 8
    ખામી અને નિવારવાના ઉપાયો જોડો.
    $(I)$ મોતિયો $(A)$ નળાકાર લેન્સ
    $(II)$ ગુરુદ્રષ્ટિ  $(B)$ બહિર્ગોળ લેન્સ
    $(III)$ એસ્ટિગ્મેટીઝમ $(C)$ અંતર્ગોળ લેન્સ
    $(IV)$ લઘુદ્રષ્ટિ $(D)$ બાયફોકલ લેન્સ 
    View Solution
  • 9
    $+5 \,D$ પાવરના બે લેન્સને અંતરે રાખતાં તે સન ગોગલ્સ બને છે તો તે અંતર  . . . . . .$cm$
    View Solution
  • 10
    ઘટ્ટ માધ્યમનો પાતળા માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક $n_{12}$ અને તેનો ક્રાંતિકકોણ $\theta_C$ છે. જ્યારે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરતો હોય ત્યારે તે સપાટી પાસે $A$ ખૂણે આપત થાય છે, જેમાંથી થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બીજો ભાગ વક્રીભવન પામે છે. પરાવર્તિતકિરણ અને વક્રીભૂતકિરણ વચ્ચેનો ખૂણો $90^o$ હોય તો આપતકોણ $A$ કેટલો હશે?
    View Solution