$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને $\omega $ કોણીય વેગથી ભ્રમણો કરે છે. બે $m$ દળના સમાન પદાર્થો ને ધીમેથી રિંગના વ્યાસના બે છેડા સાથે જોડવામાં આવે છે. તો તેના લીધે ગતિઉર્જામાં થતો ઘટાડો કેટલો હશે?
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કણનો સ્થાનસદિશ $\mathop r\limits^ \to \,\, = \,\,2\hat i\,\, - \,\,6\hat j\,\, - \,\,12\hat k$ એકમ છે. તેના પર બળ $\mathop F\limits^ \to \,\, = \,\,p\hat i\,\, + \,\,3\hat j\,\, + \,\,6\hat k$ એકમ લાગે છે, તો $ 'p'$ ના કયા મૂલ્ય માટે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય ?
    View Solution
  • 2
    $L$ લંબાઇનો સળિયા બે માણસના ખંભા પર છે. છેડા પરના એક માણસ પર $ 1\over  4 $ માં ભાગનું વજનબળ લાગે છે. તો બીજો માણસ આ છેડાથી કેટલે દૂર હશે?
    View Solution
  • 3
    આકૃતિ અનુક્રમે ${R}$ અને ${r}$ જેટલી ત્રિજયા ધરાવતી બે ધન તકતીઓ દર્શાવે છે. જો બંને માટે પ્રતિ ક્ષેત્રફળ દીઠ દળ સમાન હોય તો ${AB}$ (કે જે તક્તીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી) અક્ષને અનુલક્ષીને મોટી તકતી $MI$ અને તેના સમતલમાં રહેલ કોઈ વ્યાસને અનુલક્ષીને નાની તકતીની $MI$ નો ગુણોત્તર કેટલો હશે? મોટી તકતીનું દળ $M$ આપેલ છે. ($MI$એ જડત્વની ચાકમાત્રા સૂચવે છે.)
    View Solution
  • 4
    નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે?

    $(a)$ પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય.

    $(b)$ પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય.

    $(c)$ બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે 

    $(d)$ યાંત્રિક લાભનું મૂલ્ય એક $1$ કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.

    View Solution
  • 5
    સમક્ષિતિજ સાથે $\theta $ કોણ ધરાવતા ઢાળ પરથી $R$ ત્રિજયાવાળો, $M $ દળ ધરાવતો પદાર્થ સરકયા વિના ગબડે છે.જો પદાર્થની જડત્વની ચાકમાત્રા $I $ હોય,તો પદાર્થનો પ્રવેગ ______
    View Solution
  • 6
    સમક્ષિતિજ સાથે $\theta$ કોણ બનાવતા ઢળતા સમતલ (ઢોળાવ) પર $‘a'$ ત્રિજ્યાની અને $'m'$ દળ ધરાવતી ઘન તક્તિ સરક્યા સિવાય નીચે ગબડે છે. તક્તિનો પ્રવેગ $\frac{2}{ b } g \,\sin \theta$ છે, જ્યાં $b$ ....... છે. (નજીકત્તમ પૂર્ણાંક માં લખો)

    $(g=$ ગુરુત્વીય પ્રવેગ $\theta=$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોણ)

    View Solution
  • 7
    $'m'$ દળના એક પદાર્થને જમીન સાથે $45^{\circ}$ ના ખૂણે $'u'$ વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈ પર પદાર્થનું કોણીય વેગમાન $\frac{\sqrt{2} \mathrm{mu}^2}{\mathrm{Xg}}$ વડે આપેલ છે તો $'X'$ નું મૂલ્ય ........
    View Solution
  • 8
    $L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા સળિયા $A B$ ની રેખીય ઘનતા $A$ થી $B$ તરફ જતાં $\lambda( x )=\lambda_{0}\left(1+\frac{ x }{ L }\right)$ જ્યાં, $x$ એ $A$થી અંતર છે ,તો $A$ માંથી પસાર થતી અન સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $......ML^{2}$
    View Solution
  • 9
    બે તકતીની પોતાના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે ${I}_{1}$ અને ${I}_{2}$ છે. તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_{1}$ અને $\omega_{2}$ છે અને તેમની એક્ષાને એક કરી દેવામાં આવે તો આ પ્રક્રિયામાં તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો કેટલો હશે?
    View Solution
  • 10
    $1.5\ m$ ત્રિજ્યાનું વ્હીલ $10\ rad/s^2$ ના અચળ પ્રવેગથી ચાકગતિ કરે છે તેની પ્રારંભિક કોણીય ઝડપ $\left( {\frac{{60}}{\pi }} \right)\,\,rpm.$ છે તેની કોણીય ઝડપ અને કોણીય સ્થાનાંતર $ t = 2.0\ sec$ એ ........ $rad$ થશે ?
    View Solution