માધ્યમમાં પ્રકાશ તરંગની આવૃત્તિ $ 2 \times {10^{14}}\;Hz$ અને તરંગલંબાઇ $5000\, \mathring A$ છે. માઘ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?
AIPMT 2007, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1.42$ વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o $ છે. આ પ્રિઝમને બીજા $ 1.7 $ વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?
બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
$15\, cm$ જેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા અને $1.5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન લેન્સોને એક્બીના સંપર્કમાં રાખવામાં આવેલા છે. બે લેન્સો વચ્વચેની જગ્યામાં $1.25$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. તો આ સંચોજનની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
$20 \mathrm{~cm}$ વક્રતા ત્રિજયા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ $100 \mathrm{~cm}$ અંતર આવેલ હોય તો વસ્તુથી......... $cm$ અંતરે પ્રતિબિં રચાય
પ્રકાશનું કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ માં દાખલ થાય છે.માધ્યમ $2$ માં વેગ માધ્યમ $1$ કરતાં બમણો છે.તો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવા માટે ન્યૂનતમ આપાતકોણ કેટલા ......$^o$ હોવો જોઈએ?
બંને સપાટીની વક્રતાત્રિજ્યા $R$ ધરાવતા બહિગોળ લેન્સનો પાવર $p$ છે તો સમાન દ્રવ્યમાંથી બનાવેલ સમતલ બહિગોળ લેન્સ નો પાવર $1.5P$ હોય તો તેની વક્રતાત્રિજ્યા ........$R$
${f_1}$ કેન્દ્રલંબાઇ ધરાવતો અંર્તગોળ અરીસો ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $d$ અંતરે મૂકેલ છે. અંનત અંતરેથી આવતા પ્રકાશના કિરણો બર્હિગોળ લેન્સ અને અંર્તગોળ અરીસા પર આપાત કરતાં અનંત અંતરે પાછા જાય છે. અંતર $d$ કોને બરાબર થાય?