$20 \mathrm{~cm}$ વક્રતા ત્રિજયા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ $100 \mathrm{~cm}$ અંતર આવેલ હોય તો વસ્તુથી......... $cm$ અંતરે પ્રતિબિં રચાય
A$100$
B$200$
C$300$
D$400$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
b \(\frac{\mu_2}{\mathrm{v}}-\frac{\mu_1}{\mathrm{u}}=\frac{\mu_2-\mu_1}{\mathrm{R}}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાતળા સમબહિર્ગોળ લેન્સની ઓપ્ટિક અક્ષ $x - $ અક્ષ છે. વસ્તુના અને તેના પ્રતિબિંબના સ્થાનના યામ અનુક્રમે $ (-40\,\, cm , 1\,\, cm)$ અને $(50\,\, cm, - 2 \,\,cm )$ છે, તો લેન્સનું સ્થાન શું થશે ?
આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની $A C$ બાજુને ' $n$ ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $A C$ બાજુ પર $60^{\circ}$ ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ $A C$ ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક $n=\frac{\sqrt{x}}{4}$ મળે છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.
એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu(I) $ = $\mu_0 + \mu_2I,$ વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0$ અને $\mu_2 $ એ ઘન અચળાંક છે અને $I $એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. માધ્યમમાં પ્રકાશની ગતિ.....
એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર ${C}$ થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર ${C}$ થી ${d}_{1}$ અંતરે અને પ્રતિબિંબ ${C}$ થી ${d}_{2}$ અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે?