$20 \mathrm{~cm}$ વક્રતા ત્રિજયા અને $1.5$ વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ $100 \mathrm{~cm}$ અંતર આવેલ હોય તો વસ્તુથી......... $cm$ અંતરે પ્રતિબિં રચાય
  • A$100$
  • B$200$
  • C$300$
  • D$400$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
b
\(\frac{\mu_2}{\mathrm{v}}-\frac{\mu_1}{\mathrm{u}}=\frac{\mu_2-\mu_1}{\mathrm{R}}\)

\(\frac{1.5}{\mathrm{v}}-\frac{1}{-100}=\frac{1.5-1}{20}\)

\(\mathrm{v}=100 \mathrm{~cm}\)

Distance from object

\(=100+100\)

\(=200 \mathrm{~cm}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $12\,\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસો છે. $4\,\, cm $ લંબાઈના પદાર્થને કેટલા .......$cm$ દૂર મૂકતાં પ્રતિબિંબ $1 \,\,cm$ નું અને વાસ્તવિક મળશે?
    View Solution
  • 2
    જો પ્રકાશનો કોઈ માધ્યમમાંથી હવા તરફનો પૂર્ણઆંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ $45^{\circ}$ હોય તો માધ્યમમાં પ્રકાશનો વેગ શોધો 
    View Solution
  • 3
    પાતળા સમબહિર્ગોળ લેન્સની ઓપ્ટિક અક્ષ $x - $ અક્ષ છે. વસ્તુના અને તેના પ્રતિબિંબના સ્થાનના યામ અનુક્રમે $ (-40\,\, cm , 1\,\, cm)$ અને $(50\,\, cm, - 2 \,\,cm )$ છે, તો લેન્સનું સ્થાન શું થશે ?
    View Solution
  • 4
    આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની $A C$ બાજુને ' $n$ ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી $A C$ બાજુ પર $60^{\circ}$ ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ $A C$ ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક $n=\frac{\sqrt{x}}{4}$ મળે છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.

    (કાચનો વક્રીભવનાંક = $1.5$ આપેલ છે.)

    View Solution
  • 5
    જો સમબાજુ પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક $\sqrt 3 $ હોય, તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો થાય?
    View Solution
  • 6
    એક પ્રારંભમાં સમાંતર નળાકારીય તરંગો $\mu(I) $ = $\mu_0 + \mu_2I,$ વક્રીભવનાંકવાળા માધ્યમમાં ગતિ કરે છે. જ્યાં, $\mu_0$ અને $\mu_2 $ એ ઘન અચળાંક છે અને $I $એ તીવ્રતા છે. તરંગની તીવ્રતા ઘટે તો ત્રિજ્યા વધે છે. માધ્યમમાં પ્રકાશની ગતિ.....
    View Solution
  • 7
    એક વસ્તુને અંતર્ગોળ અરિસાના વક્રતાકેન્દ્ર ${C}$ થી દૂર મૂકેલો છે. જો વસ્તુ અંતર ${C}$ થી ${d}_{1}$ અંતરે અને પ્રતિબિંબ ${C}$ થી ${d}_{2}$ અંતરે બને છે, તો અરિસાની વક્રતાત્રિજયા કેટલી હશે?
    View Solution
  • 8
    પ્રિઝમનો પ્રિઝમ કોણ $40°$ છે. પ્રકાશનું કિરણ $38°$ એ આપાત થાય છે અને ન્યૂનત્તમ વિચલન અનુભવે છે. તો ન્યૂનત્તમ વિચલન કોણ ........$^o$ થશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
    View Solution
  • 10
    બહિર્ગોળ લેન્સ વડે રચાતા વાસ્તવિક પ્રતિબિંબ અને વાસ્તવિક વસ્તુ વચ્ચેનું અંતર $56\, cm$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે.
    View Solution