Question
મધ્યવર્તી સ્થિતિના માપના હેતુઓ જણાવો.

Answer

મધ્યવર્તી સ્થિતિના માપના હેતુઓ નીચે પ્રમાણે છે :
$(1)$ માહિતીનું પ્રતિનિધિત્વ રજૂ કરતું માપ મેળવવાનો $(2)$ માહિતીના વિશિષ્ટ ગુણધર્મોનો ખ્યાલ મેળવવાનો $(3)$ બે કે તેથી વધુ માહિતીના સમૂહોની તુલના કરવાનો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિષમતાંક એટલે શું $?$ વિષમતાંકની કિંમતનો વિસ્તાર જણાવો.
$y = - 5 + 2x$ અને $x$ નું સરેરાશ વિચલન $3$ હોય, તો $y$ નું સરેરાશ વિચલન કેટલું થાય $?$
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: જ્યારે સમષ્ટિના એકમોના ગુણધર્મો વચ્ચે વધુ અસમાનતા જોવા મળે ત્યારે સ્તરિત યાદચ્છિક નિદર્શન ફાયદાકારક પદ્ધતિ છે.
કોષ્ટક$-$રચનાના પ્રકારો જણાવો.
સ્ટર્જનો નિયમ જણાવો.
પ્રશ્નાવલિ દ્વારા માહિતી એકત્ર કરવાની રીતો જણાવો.
સરેરાશ વિયલનનો કોઈ પણ એક ગેરલાભ જણાવો.
$a = \frac{1}{3} $અને $r=1$ હોય તેવી ગુણોત્તર$-$શ્રેણીનાં પ્રથમ $15$ પદોનો સરવાળો કેટલો થાય $?$
અનેક$-$એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો.
$(x+a)^9$ ના વિસ્તરણમાં કેટલા મધ્યમ પદ મળે $?$ કયા કયા $?$