Question
સ્ટર્જનો નિયમ જણાવો.

Answer

અવર્ગીકૃત માહિતીના અવલોકનોની કુલ સંખ્યા $n$ હોય તો તેવી માહિતીના વર્ગીકરણ માટે વર્ગોની અપેક્ષિત સંખ્યા નક્કી કરવા માટે સ્ટર્જનો નિયમ નીચે પ્રમાણે છે :
વર્ગસંખ્યા $(K) = 1 + 3.322 \log_ {10}^n$ જયાં $, n$ અવલોકનોની કુલ સંખ્યા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પદિક નિદર્શન એટલે શું ?
બે માહિતી A અને B માટે, જો માહિતી Aનો ચલનાંક એ માહિતી Bના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય ? 64
આપેલી માહિતીના અવલોકનોનું મહત્વ જુદું જુદું હોય ત્યારે સરેરાશનું કયું માપ મેળવશો ?
મધ્યવર્તી સ્થિતિ $($સરેરાશ$)$ નું આદર્શ માપ જણાવો.
સમષ્ટિ તપાસ એટલે શું ?
એક માહિતીના ત્રણ ચતુર્થકો $12, 20$ અને $15$ છે, તો ચતુર્થક વિચલન શોધો.
બહુલકનો વિશેષ રીતે ઉપયોગ થાય તેવાં બે ઉદાહરણો આપો.
નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?
વિષમતાંક એટલે શું $?$ વિષમતાંકની કિંમતનો વિસ્તાર જણાવો.
$(x-a)^5$ ના વિસ્તરણમાં દરેક પદના સહગુણક લખો.