a (a)Heat of neutralisation will be less than $ - 57.33\;kJ/mole$ because some amount of this energy will be required for the dissociation of weak base $(MgO)$
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાર્બનના દહનથી બે ઓક્સાઈડ અનુક્રમે $CO$ અને $CO_2$ બને છે. તેઓની સર્જન એન્થાલ્પી અનુક્રમે $26$ કિલોકેલરી અને $94.3$ કિલોકેલરી છે, તો કાર્બનની દહન એન્થાલ્પી ...... કિલોકેલરી થાય.
જ્યારે અચળ કદે $1$ મોલ વાયુને ગરમ કરતા તાપમાન વધીને $298 $ થી $308\, K$ થાય છે. જ્યારે વાયુને આપવી પડતી ઉષ્મા $500 \,J$ છે. ત્યારે કયું વિધાન સાચું હશે?
$300\,K$ પર ઈથીનના સંપૂર્ણ દહન માટે ઉત્પન્ન થતી ઉષ્માના જથ્થાને બોમ્બ કેલોરીમીટર માં માપતા તે $1406\,kJ\,mol ^{-1}$ છે.$C _2 H _4( g )+3 O _2( g ) \rightarrow 2 CO _2( g )+2 H _2 O ( l )$ સંતુલને પહોંચવા માટે જરૂરી $T \Delta S$ નું ઓછામાં ઓછું મૂલ્ચ (ન્યૂનતમ મૂલ્ય) $(-).........\,kJ$.
નીચે આપેલા પૈકી કર્યું એક આદર્શ વાયુના એક મોલ માટે $\mathrm{C}_{\mathrm{P}}$ અને $\mathrm{C}_{\mathrm{V}}$ વચ્ચે સાચા સંબંધ માટેનો સાચો વિકલ્પ દર્શાવે છે ?
અચળ કદ કેલોરીમીટરમાં એક વાયુ (મોલર દળ $=280\, g\, mol ^{-1}$ ) ને વધુ $O _2$ માં સળગાવવામાં આવ્યો અને દહન દરમયાન કેલોરીમીટરનું તાપમાન $298.0\, K$ થી $298.45\, K$ વધે છે. જો કેલોરીમીટરની ઉષ્માક્ષમતા $2.5\, kJ\,K -1$ અને વાયુની દહન એન્થાલ્પી $9\, kJ \,mol ^{-1}$ હોય તો પછી $.....\,g$ વાયુનો જથ્થો સળગ્યો હોવો જોઈએ. (નજીકનો પૂર્ણાંક)
$CH_{4(g)}, CO _{2(g)}$ અને $H_2O _{(l)}$ ની પ્રમાણિત નિર્માણ ઉષ્મા અનુક્રમે $-75, -393.5, -286\,KJ$ છે. તો પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ......... $\mathrm{kJ}$ $CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$
સમાન તાપમાને $CH_4, C_2H_6, C_2H_4$ અને $C_2H_2$ વાયુઓની દહન ઉષ્મા અનુક્રમે $-212.8, -373.0, -337.0$ અને $-310.5\, Kcal$ છે. તો આ વાયુઓ પણ શ્રેષ્ઠ બળતણ કયું છે?