મિસેલ બનાવટ માટે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચુ છે ?

$A.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે.

$B.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે.

$C.$ એન્ટ્રોપી ફેરફાર ધન છે.

$D$ એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
For micelle formation, $\Delta S >0$ (hydrophobic effect) This is possible because, the decrease in entropy due to clustering is offset by increase in entropy due to desolvation of the surfactant, Also $\Delta H >0$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1$ બાર અને $298\, K$ પર આદર્શ વાયુના પાંચ મોલને કદ બમણા કરવા માટે વેક્યૂમમાં વિસ્તૃત કર્યા છે. થયેલ કાર્ય: 
    View Solution
  • 2
    બે સંયોજનો $x$ અને $y$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $-84\, KJ$ અને ${-1}$$56\, KJ$ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 3
    ${0\,^o}C$ તાપમાને એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય ત્યારે થતો એન્ટ્રોપી ફેરફાર (in $J\,K^{-1}\, mol^{-1}$) ગણો.

    ($0\,^oC$ તાપમાને બરફના પાણીમાં થતા રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $6.0\, k\,J\, mol^{-1}$ છે.)

    View Solution
  • 4
    કાર્બન અને કાર્બન મોનોકસાઈડની દહન એન્થાલ્પી અનુક્રમે $-393.5$ અને $-283\,KJ/mol$ છે. તો કાર્બન મોનોકસાઇડની સર્જન એન્થાલ્પી મોલ ......$kJ$ છે.
    View Solution
  • 5
    $A_2$ $+$ $B_2$ $ \rightleftarrows $ $2AB$ પ્રક્રિયાની પુરોગામી અને પ્રતિગામી અને પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180$ કિલો જૂલ મોલ$^{-1}$ અને $200$ કિલો જૂલ મોલ$^{-1}$ છે. ઉદ્રીપક પુરોગામી તથા પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $100$ કિલો જૂલ મોલ$^{-1}$ ઘટાડે છે, તો ઉદ્રીપકની હાજરીમાં $A_2$ $+$ $B_2$ $\rightarrow$ $2AB$ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી-ફેરફાર કેટલા.....કિલો જૂલ મોલ$^{-1}$ હશે ?
    View Solution
  • 6
    એક આદર્શ વાયુના $6$ મોલ્સ $1$ લિટરના કદથી $27\,^oC$ પર $10$ લિટરના કદથી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરે છે. મહત્તમ થયેલ કાર્ય ................. $\mathrm{kJ}$ છે?
    View Solution
  • 7
    ............... $\mathrm{K}$ તાપમાને પ્રક્રિયા સંતુલનમાં રહેશે.$Ag_2O_{(s)} \rightarrow 2Ag_{(s)} + \frac{1}{2}\, O_{2(g)} \,\,\Delta H = 30.5 \,KJ \,mol^{-1}$ અને $\Delta S = 0.066\, KJ\,K^{-1}mol^{-1}$ છે.
    View Solution
  • 8
    એક મોલ સોડિયમ કલોરાઈડને પીગાળવા માટે $30.4\,kJ$ ઉષ્મા જરૂરી છે અને ગલનબિંદ્દ પર એન્ટ્રોપી ફેરફાર $1\,atm$ પર $28.4\,J\,K ^{-1} mol ^{-1}$ છે.તો સોડિયમ કલોરાઈડનું ગલનબિંદુ $.....\,K$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 9
    જો અચળ કદે આઇસોબ્યુટેનની દહન-ઉષ્મા $R$ (વાયુ અચળાંક)  હોય, તો અચળ દબાણે પ્રમાણિત સ્થિતિમાં એક મોલ છે આઇસોબ્યુટેનના દહનની ઉષ્મા કેટલી થશે ?
    View Solution
  • 10
    $2C_8H_{18}$$_{(g)}$ $+$ $25$$O_2$$_{(g)}$ $\rightarrow$ $16$$CO_2$$_{(g)}$ $+ 18$ $H_2O$$_{(g)}$ પ્રક્રિયા વાહનોમાં થાય છે. $\Delta H$, $\Delta S$ અને $\Delta G$ ની સંજ્ઞા શું થશે ?
    View Solution