મિશ્રધાતુ બનાવવા માટે નીચેના કયા નિયમનું પાલન થવું જોઇએ
  • Aપરમાણ્વિય ત્રિજ્યા વચ્ચેનો તફાવત  $ 15\%$ કરતાં વધુ ન હોવો જોઇએ.
  • B
    સંયોજકતા કક્ષાની ઇલેકટ્રોન રચના જુદી જુદી હોવી જોઇએ.
  • C
    પરમાણ્વિય કદ સમાન ન હોય.
  • D
    સ્ફટિક રચના જુદી જુદી હોય છે.
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે કેટલાક ધનાયનો (કેશાયનો) આપેલા છે. અકાર્બનિક ગુણાત્મક પૃથકકરણનનો ઉપપયોગ કરતાં, તેમને ચઢતી સમૂહ સંખ્યા $0$ થી $VI$ માં ગોઠવો.

    $A$. $Al^{3+}$  $B$. $Cu^{2+}$  $C$. $Ba^{2+}$    $D$. $Co^{2+}$  $E$. $Mg^{2+}$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    લેન્થેનાઇડસને કઇ સામાન્ય સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે
    View Solution
  • 3
    ખોટું વિધાન કયું છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા સંયોજન  રંગીન છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું લેન્થેનોઇડ સંકોચનનું પરિણામ નથી?
    View Solution
  • 6
    ચલણી સિક્કા બનાવવા કઇ મિશ્રધાતુનો ઉપયોગ થાય છે
    View Solution
  • 7
    કોલમ $A$  ને કોલમ $B$  સાથે યોગ્ય રીતે જોડો :

    કોલમ  $A $         

    કોલમ $ B$

    $(1)$ $V^{+4}$

    $(a)$ રંગવિહિન

    $(2)$ $ Ti^{3+}$

    $(b)$  ગુલાબી

    $(3)$ $Ti^{4+}$

    $(c)$ જાંબુડીયો

    $(4)$ $Mn^{2+}$

    $(d)$ ભૂરો

     

    $(e)$  જાંબલી

    View Solution
  • 8
    તટસ્થ અથવા મંદ (faintly) આલ્કાઈન માધ્યમમાં, $KMnO _{4}$ આયોડાઈડનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે. આ પ્રક્રિયામાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.
    View Solution
  • 9
    $CuI_2$  સિવાય $Cu(II) $ ના બધા જ હેલાઈડ જાણીતા છે, કારણ કે ....
    View Solution
  • 10
    મેગેનીઝ $(VI$) એસિડિક દ્રાવણમાં વિષમીકરણ થવા માટે ક્ષમતા ધરાવે છે.એસિડિક માધ્યમમાં બનતા બે આયનોની ઓકિસડેશન અવસ્થાઓનો તફાવત $\dots\dots$છે.
    View Solution