મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ $P\, = 4\,\Omega $ અને તટસ્થ બિંદુ $N$ $A$ થી $60\,cm$ અંતરે મળે છે.હવે એક $R$ અવરોધને $P$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ $N$ $A$ થી $80\,cm$ અંતરે મળે છે. તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે?
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાંચ અવરોધો ધરાવતા એક પરિપથને $12\,V\,emf$ સાથે. બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડલ છે. તો $4\,\Omega$ અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.........V$ છે.
વિદ્યુત પરિપથમાં જોડેલ સુવાહકમાં ઈલેકટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v_d$ છે. આ સુવાહક તારને સમાન દ્રવ્ય, સમાન લંબાઈ ધરાવતા પણ બમણા આડછેનું ક્ષેત્રફળ ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. લાગુ પાડેલ વોલ્ટેજ અચળ રહે છે. ઈલેકટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ $...........$ થશે.
$1\, m$ લંબાઈ અને $5\,\Omega$ અવરોધના એક પ્રાથમિક પોટેન્શિયોમીટર સાથે $4 \,V\, emf$ ની એક બેટરી અને શ્રેણી અવરોધ $R$ જોડેલ છે. આ પોટેન્શિયોમીટરના તાર પર $10\,cm$ એ $5\, mV$ વિજસ્થિતિમાનનો તફાવત આપે તેવું $R$ નું મૂલ્ય ............... $\Omega$ હશે.