મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ $P\, = 4\,\Omega $ અને તટસ્થ બિંદુ $N$ $A$ થી $60\,cm$ અંતરે મળે છે.હવે એક $R$ અવરોધને $P$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ $N$ $A$ થી $80\,cm$ અંતરે મળે છે. તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે?
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પાંચ અવરોધો ધરાવતા એક પરિપથને $12\,V\,emf$ સાથે. બેટરી સાથે આકૃતિમાં  દર્શાવ્યા મુજબ જોડલ છે. તો $4\,\Omega$ અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.........V$  છે.
    View Solution
  • 2
    $200\,\Omega $ ના અવરોધનો એક કલર કોડ છે જેમાં જો લાલ કલરને બદલે લીલો કલર કોડ વાપરવામાં આવે તો નવો અવરોધ કેટલા ................. $\Omega$ થાય?
    View Solution
  • 3
    વિદ્યુત પરિપથમાં જોડેલ સુવાહકમાં ઈલેકટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v_d$ છે. આ સુવાહક તારને સમાન દ્રવ્ય, સમાન લંબાઈ ધરાવતા પણ બમણા આડછેનું ક્ષેત્રફળ ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. લાગુ પાડેલ વોલ્ટેજ અચળ રહે છે. ઈલેકટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ $...........$ થશે.
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં રહેલ $50\, V$ અને $30\, V$ ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ($A$ માં) પસાર થાય?
    View Solution
  • 5
    $1\, m$ લંબાઈ અને $5\,\Omega$ અવરોધના એક પ્રાથમિક પોટેન્શિયોમીટર સાથે $4 \,V\, emf$ ની એક બેટરી અને શ્રેણી અવરોધ $R$ જોડેલ છે. આ પોટેન્શિયોમીટરના તાર પર $10\,cm$ એ $5\, mV$ વિજસ્થિતિમાનનો તફાવત આપે તેવું $R$ નું મૂલ્ય ............... $\Omega$ હશે.
    View Solution
  • 6
    મીટર બ્રિજમાં અવરોધોની અદલાબદલી કરતા,સમતોલન બિંદુ ડાભી બાજુ $10$ $cm $ જેટલું ખસે છે.તેમના શ્રેણી જોડાનનો અવરોધ $1$  $k\Omega$ છે,તો ડાબીબાજુની બારી $(slot)$ માં પ્રથમ માપણી વખતે કેટલા .................  $\Omega$ અવરોધ હશે?
    View Solution
  • 7
    આપેલ પરિપથમાં $A$ અને $B$ બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $18\,Ω$ થવા માટે $R$ નું મૂલ્ય કેટલા ............... $\Omega$ હોવું જોઈએ?
    View Solution
  • 8
    એક વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓ $P,Q,R$  અને $S$ ના અવરોધો અનુક્રમે $10\,Ω,\,30\,Ω,\,30\,Ω $ અને $90\,Ω$  છે.કોષનો $emf $ અને આંતરિક અવરોધ અનુક્રમે $7\,V$ અને $5\,Ω $ છે.જો ગેલ્વેનોમિટરનો અવરોધ $50\,Ω $ હોય,તો કોષમાંથી નીકળતો પ્રવાહ ................ $A$ હશે.
    View Solution
  • 9
    જો તારને ખેંચીને $0.1 \%$ જેટલો લાંબો બનાવવામાં આવે તો તેનો અવરોધ.......હશે.
    View Solution
  • 10
    નળાકાર તારની લંબાઈમાં $100\%$ નો વધારો કરતાં તેનો વ્યાસ ઘટે છે. તો તેના અવરોધમાં કેટલો ફેરફાર થયો હશે?
    View Solution