મરકયુરી અને પાણીના પૃષ્ઠતાણ અને ઘનતાનો ગુણોત્તર અનુક્રમે $7.5$ અને $13.6$ છે.તેમનો કાચ સાથેનો સંપર્ક ખૂણો અનુક્રમે $135^o$ અને $0^o$ છે.એવું જોવા મળ્યું છે કે $r_1$ ત્રિજ્યાની કેપિલરીમાં મરકયુરી $h$ ઊંડાઈ સુધી જાય છે જ્યારે પાણી $r_2$ ત્રિજ્યાની કેપિલરીમાં $h$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે.તો તે ત્રિજ્યાનો ગુણોત્તર $(r_1/r_2)$ કેટલો થાય?
JEE MAIN 2019, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$R$ ત્રિજ્યાના બીકરમાં $h$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે છે.પાણી ની ઘનતા $\rho$,પૃષ્ઠતાણ $T$ અને વાતાવરણનું દબાણ $P_0$ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આડછેદ $ABCD$ લો.આ આડછેદના એક બાજુના પાણી દ્વારા બીજી બાજુના પાણી પર કેટલા મૂલ્યનું બળ લાગે?
પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $2 \,cm $ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ....... $cm$ થાય?
$2\,m$ લંબાઇની લાકડાની સળી પાણી પર તરે છે, પાણીનું પૃષ્ઠતાણ $0.07\, N/m$ છે.સળીની એક બાજુ $0.06\, N/m$ પૃષ્ઠતાણ ધરાવતું સાબુનું દ્રાવણ નાખતાં તેના પર પરિણામી બળ ......... $N$ લાગે.
પાણીના સમાન $1000$ નાના બુંદોને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. જો પાણીના $1000$ નાના બુંદોની કુલ સપાટી ઊર્જા $E_1$ હોય અને પાણીના એક મોટા બુંદની સપાટી ઊર્જા $E_2$ હોય તો $E_1: E_2$ એ $x: 1$ છે. $x=$_______થશે.
કેસનળીને પાણીમાં ડૂબાડેલી છે અને તે $20 \,cm$ પાણીની બહાર છે. પાણી $8 \,cm$ જેટલું ઉપર ચઢે છે. જો સંપૂર્ણ ગોઠવણીને મુક્ત પતન કરતાં એલિવેટરમાં મૂકવામાં આવે છે તો દશનળીમાં પાણીના સ્તંભની લંબાઈ ......... $cm$ હશે.
ત્રણ પ્રવાહીની ઘનતાઓ $\rho _1,\rho _2 $ અને $\rho _3 (\rho _1 > \rho _2 > \rho _3)$ છે, તેમના પૃષ્ઠતાણ $T$ ના મૂલ્યો સમાન છે, ત્રણ આદર્શ કેશનળીમાં ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઇ સુધી ચઢે છે. સંપર્કકોણ $\theta _1,\theta _2$ અને $\theta _3$ શેનું પાલન કરે?