$\mu=1.525$ ના કાચના બનેલા બહિર્ગોળ લેન્સને ડુબાડવાથી તે અપસારી લેન્સ તરીકે વર્તે છે?
  • Aપાણી $(\mu =1.33)$
  • B$\mu = 1.525$ ના માધ્યમમાં
  • Cકાર્બન ડાયસલ્ફાઇડ $\mu =1.66$
  • D
    તે અપસારી લેન્સ તરીકે વર્તે નહીં
Easy
Download our app for free and get startedPlay store
c
(c) A lens shows opposite behaviour if \({\mu _{medium}} > {\mu _{lens}}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમઘન રૂમ $ABCD$ ની $CD$ દિવાલ પર અરીસો છે. $AB$ ના મધ્યબિંદુ પર મૂકેલા કેમેરાથી $A$ પર મૂકેલી વસ્તુનો ફોટો પાડવા માટે કેટલા અંતર માટે ફોકસ કરવું પડે?
    View Solution
  • 2
    સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ પર એકરંગી પ્રકાશને કોઈ ચોક્કસ ખૂણે આપાત કરવામાં આવે છે. અને તેનું લઘુત્તમ વિચલન થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રિભવનાંક $\sqrt 3$ હોય તો આપાત કોણ કેટલા ......$^o$ હશે?
    View Solution
  • 3
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    જ્યારે કિરણજૂથ માધ્યમમાં પ્રવેશે ત્યારે ....

    View Solution
  • 4
    શ્રી.સી.વી.રામન ને પ્રકાશની કઇ ધટના માટે નોબલ આપવામાં આવ્યું હતું?
    View Solution
  • 5
    એક ટાંકી $12.5\,cm$ ઉંચાઈ સુધી પાણીથી ભરેલી છે. ટાંકીને નીચેની સપાટી પર પડેલી સોયની આભાસી ઉડાઈ માઈક્રોસ્કોપ વડે માપવામાં આવતાં $9.4 \,cm$ મળે છે. તો પાણીનો વક્રીભવનાંક ..... હશે.
    View Solution
  • 6
    અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ માપવાના એક પ્રયોગમાં,અરીસાના કેન્દ્રથી $40\,cm$ અંતરે રાખેલી વસ્તુનું અરીસાના કેન્દ્રથી પ્રતિબિંબ $120$ સેમી અંતરે મળે છે.આ અંતરો સુધારેલી (બદલેલી) માપપટ્ટી વડે માપવામાં આવે છે કે જેમાં $1\,cm$ માં $20$ કાપાઓ છે.અરીસાની કેન્દ્રલંબાઈના માપનમાં મળતી ત્રુટીનું મુલ્ય $\frac{1}{K}$ છે.$K$નું મૂલ્ય $...............$ હશે.
    View Solution
  • 7
    $A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
    View Solution
  • 8
    આકૃતિમાં વિચલનકોણ અને આપાતકોણ વચ્ચેનો આલેખ દર્શાવેલ છે. આલેખ પરથી કહી શકાય કે પ્રિઝમકોણ કેટલો છે?
    View Solution
  • 9
    જાંબલી, લીલો અને લાલ પ્રકાશ માટે લેન્સની કેન્દ્રલંબાઇ અનુક્રમે $f_V$, $f_G$ અને $f_R$ છે. નીચેનામાથી કયો સંબંધ સાચો થાય?
    View Solution
  • 10
    ${72^0}$ ના ખૂણે રાખેલા સમતલ અરીસા વચ્ચે લેમ્પ મૂકતાં તેના કેટલા પ્રતિબિંબ મળે?
    View Solution