શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.
જ્યારે કિરણજૂથ માધ્યમમાં પ્રવેશે ત્યારે ....
A
નળાકાર કિરણજૂથ તરીકે પસાર થશે.
B
કિરણો વિકેન્દ્રિત થશે.
C
કિરણો કેન્દ્રિત થશે.
D
અક્ષ પાસે કિરણો વિકેન્દ્રિત થશે અને કિનારી પાસે કિરણો કેન્દ્રિત થશે.
AIEEE 2010, Medium
Download our app for free and get started
c In the medium, the refractive index will decrease from the axis towards the periphery of the beam. Therefore, the beam will move as one move from the axis to the periphery and hence the beam will converge.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિભાગ $I$ અને $II$ ને $25\, {cm}$ ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ $I$ માં એક વસ્તુને $40\, {cm}$ અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે ($cm$ માં) પ્રતિબિંબ મળશે?
$f / 3$ લંબાઈનો પાતળો સળિયો $f $ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂક્યો છે કે જેથી તેનું પ્રતિબિંબ વાસ્તવિક અને જે સળિયામાં માત્ર સ્પર્શતું છે, તો મોટવણીનું મૂલ્ય..... હશે.