$N - P - N$ ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહનું વહન ક્યારે થાય ?
A
જ્યારે બેઝની સાપેક્ષે કલેકટર અને ઍમિટર ધન હોય.
B
જ્યારે બેઝની સાપેક્ષે કલેકટર ધન અને ઍમિટર ઋણ હોય.
C
કલેકટર ધન હોય તેમજ બેઝ અને ઍમિટરનું પોટૅન્શિયલ સમાન હોય.
D
કલેકટર અને ઍમિટર બંને બેઝની સાપેક્ષે ઋણ હોય.
Easy
Download our app for free and get started
b જ્યારે કલેકટર બેઝ જંકશન રિવર્સ બાયસમાં અને ઍમિટર બેઝ જંકશન ફારવર્ડ બાયસમાં હોય ત્યારે ટ્રાજિસ્ટર પ્રવાહ વહે છે. આમ, \(N - P - N\) ટ્રાજિસ્ટર માં બેઝની સાપેક્ષે કલેક્ટર ધન અને ઍમિટર ઋણ હોવો જરૂરી છે.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) $0.7\; \mathrm{V}$ છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ $A$ નો વૉલ્ટેજ ($Volts$ માં) કેટલો હશે?