${N_2}_{(g)} + 3{H_2}$ $\rightleftharpoons$ $2N{H_3}_{(g)}$ પ્રક્રિયામાં, સંતુલન અચળાંકનું મૂલ્ય કોના પર આધાર રાખે છે?
AIIMS 1991, Easy
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $T\,°C$ એ $PCl_ 5 $ ની બાષ્પઘનતા $104.25 $ છે તો $ PCl_5$ નો વિયોજન અંશ....$\%$
    View Solution
  • 2
    $2 O _{3}( g ) \rightleftharpoons 3 O _{2}( g )$

    $300\,K$ પર, ઓઝોન $50$ ટકાવાર વિયોજીત થાય છે. આજ તાપમાન અને $1\,atm$ દબાણ પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $(-)$ $........\,J\, mol ^{-1}$ (નજીકનો પૂર્ણાંક)

    [આપેલ: $\ln 1.35=0.3$ અને $R =8.3 J K ^{-1} mol ^{-1}$ ]

    View Solution
  • 3
    સંતુલનમાં રહેલી વિઘટનની પ્રતિવર્તી પ્રક્રિયામાં અચળ દબાણે નિષ્ક્રીય વાયુ ઉમેરવામાં આવે તો શું થશે ?
    View Solution
  • 4
    નીચે આપેલા સંતુલનો ધ્યાનમાં લો:

    $N_2 + 3H_2  \rightleftharpoons  2NH_3 ; K_1$
    $N_2 + O_2  \rightleftharpoons  2NO ; K_2$
    $H_2 + \frac{1}{2}O_2  \rightleftharpoons  H_2O; K_3$

    આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $2N{H_3} + \frac{5}{2}{O_2} \rightleftharpoons 2NO + 3{H_2}O$

    $K_1, K_2$ અને $K_3$ના સંદર્ભમાં શું થાય છે?

    View Solution
  • 5
    પ્રારંભિક પ્રક્રિયા ${A_{2(g)}}\, + \,{B_{2(g)}}\, \rightleftharpoons \,2A{B_{(g)}}$ માટે પ્રકિયાનો દર $= 1.7 \times 10^{-18}$ $[A_2]\,[B_2]$ વડે આપવામાં આવે છે. જો વાયુરૂપ $AB$ ના $A_2$ અને $B_2$ માં વિઘટનનો દર $= 2.4 \times 10^{-21}\,[AB]^2$ વડે આપવામાં આવે તો $A_2$ અને $B_2$ માંથી $AB$ ના સર્જનની પ્રક્રિયાનો સંતુલન અચળાંક ...... થશે.
    View Solution
  • 6
    આપેલ કાલ્પનિક પ્રક્રિયાઓ માટે, સંતુલન અયળાંકો નીચે મુજબ આપેલા છે.

    $\mathrm{X} \rightleftharpoons \mathrm{Y} ; \mathrm{K}_1=1.0$

    $\mathrm{Y} \rightleftharpoons \mathrm{Z} ; \mathrm{K}_2=2.0$

    $\mathrm{Z} \rightleftharpoons \mathrm{W} ; \mathrm{K}_3=4.0$

    $\mathrm{x} \rightleftharpoons \mathrm{w}$ પ્રક્રિયા માટે સંતુલન અયળાંક શોધો.

    View Solution
  • 7
    જો લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ વાયુ મિશ્રણનું સંકોચન થાય તો નીચેની પ્રક્રિયા માટે સંતુલનની સાંદ્રતાનો ફેરફાર થશે કે નહી અને થશે તો કઈ દીશામાં થશે ?$N_2O_{4(g)} $ $\rightleftharpoons$ $ 2NO_{2(g)}$
    View Solution
  • 8
    નીચે આપેલા સમીકરણ ને ધ્યાનમાં લો.

    $2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ$

    નીચે આપેલામાંથી સંતુલન પર $SO _3$ ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા $...............$ છે.

    $(A)$ તાપમાનમાં વધારો કરવો.

    $(B)$ દબાણમાં વધારો કરવો.

    $(C)$ વધારે $SO _2$ ને ઉમેરતા

    $(D)$ વધારે $O _2$ ને ઉમેરતાં

    $(E)$ ઉદ્દીપકને ઉમેરતા

    View Solution
  • 9
    એક બંધ પાત્રમાં હાઇડ્રોજન આયોડાઇડના $3.2$ મોલને ${444\,°C}$ તાપમાને સંતુલન અવસ્થા સુધી ગરમ કરવામાં આવે છે. જો આ તાપમાને તેનો વિયોજન અંશ $22$$\%.$ હોય તો હાઇડ્રોજન આયોડાઇડના મોલ.......થશે.
    View Solution
  • 10
    $AB_2$ વાયુનું વિયોજન સંતુલન નીચે મુજબ દર્શાવાય છે.

    $2AB_{2(g)} \rightleftharpoons  2AB_{(g)} + B_{2(g)}$

    વિયોજન અંશ $x$ એ $1$ ની સાપેક્ષમાં નાનો છે, તો વિયોજન અંશ $x$ ની સંતુલન અયળાંક $K_p$ અને કુલ દબાણ $P$ સાથેના સંબંધની રજૂઆત .......... 

    View Solution