$Na_3BO_3$, $Na_3PO_4$, $NaCN$ અને $CH_3COONa$ ના જલીય દ્રાવણનો વર્તણૂક ....... હશે.
  • A
    એસિડિક
  • B
    આલ્કલાઈન
  • C
    તટસ્થ
  • D
    ઉપરમાંથી એકપણ નહી.
Easy
Download our app for free and get startedPlay store
b
\(H_3BO_3\), \(H_3PO_4\) , \(HCN\) અને \(CH_3COOH\) ક્ષાર નિર્બળ એસિડ અને પ્રબળ બેઈઝ, \(NaOH \) જાવા મળે છે. 
જેથી તે જલીયદ્રાવણ  આલ્કલાઈન તરીકે રહે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CH_3COO^- $ આયન.......
    View Solution
  • 2
    જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$
    View Solution
  • 3
    ઘન $Ba(NO_3)_2$ $1.0 \times 10^{-4}\, M\, Na_2CO_3$ દ્રાવણમાં ધીમે ધીમે ઓગળે છે. $Ba^{2+}$ની કઈ સાંદ્રતા એ $BaCO_3$ના અવક્ષેપ શરૂઆતથી બનશે?($BaCO_3 = 5.1 \times 10^{-9}$ માટે $K_{sp}$)
    View Solution
  • 4
    $HF, HBr, H_2Se, H_2Te, H_3P$ સંયોજનો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે.
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યા બફરની $p^H$ નુ મૂલ્ય $7$ કરતા વધુ હશે?
    View Solution
  • 6
    $M(OH)_2$ ની દ્રાવ્યતા નીપજ $10^{-14}$ છે તો $0.1 \,M$ દ્રાવણ $NH_4OH$ માં $M^{+2}$ ની સાંદ્રતા કેટલી થશે ? જો $NH_4OH$ નું $10$$\%$ આયનીકરણ થાય તો ?
    View Solution
  • 7
    જલવિભાજનમાં સંયોજન..... છે.
    View Solution
  • 8
    .......માં $pH$ મૂલ્ય મહત્તમ હોય છે.
    View Solution
  • 9
    કેલ્શિયમ લેક્ટેટ નિર્બળ કાર્બનિક એસિડનો ક્ષાર છે.કેલ્શિયમ લેક્ટેટનુ $0.5$ લિટર સંતૃપ્ત દ્રાવણ $0.13$ મોલ ક્ષાર ધરાવે છે. જો દ્રાવણની $p^{OH} = 5.6$ હોય, તો સંપૂર્ણ વિયોજન સ્વીકારતા લેક્ટિક એસિડનો $K_a$ કેટલો થશે ?
    View Solution
  • 10
    ...... બ્રોન્સ્ટેડ બેઈઝ તરીકે વર્તેં છે.
    View Solution