નાઈટ્રોજન ના પરિમાપન માટેની જેલ્ડાહલ પધ્ધતિમાં $\mathrm{CuSO}_4$ તરીકે વર્તે છે.
  • A
     ઉદ્દીપકીય કર્તા
  • B
     ઓક્સિડેશન કર્તા
  • C
    રિડકશન કર્તા
  • D
     જળવિભાજન કર્તા
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
b
Kjeldahl's method is used for estimation of \(\mathrm{N}_1\) trogen where \(\mathrm{CuSO}_4\) acts as a catalyst.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સલ્ફાઈડ આયનનું અસ્તિત્વ પારખવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી કયો રીએજન્ટ વપરાય છે?
    View Solution
  • 2
    આયર્ન હેકઝ સાયનો ફેરેટ નું સૂત્ર જણાવો.
    View Solution
  • 3
    હેલોજનના સંશ્લેષણ માટે કેરિયસ પદ્ધતિમાં એક $0.2\, {~g}$ કાર્બનિક સંયોજન એ $0.188 \,{~g}$ ${AgBr}$ આપ્યું. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી $......$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

    [આણ્વિય દળ: ${Ag}=108, {Br}=80$ ]

    View Solution
  • 4
    એનીલિન-પાણીના મિશ્રણને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 5
    આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
    View Solution
  • 6
    કાર્બન અને હાઈડ્રોજન પારખવાની કસોટીમાં કાર્બનિક સંયોજનનો શેની સાથે ગરમ કરવામાં આવે છે ?
    View Solution
  • 7
    $C, H$ અને $O$ ધરાવતા એક કાર્બનિક સંયોજનના $0.492 \,g$ નું સંપૂર્ણ દહન કરતાં $0.7938 \,g CO _{2}$ અને $0.4428 \,g$ $H _{2} O$ ઉત્પન્ન થાય છે. તો સંયોજનમાં ઓક્સિજન ઘટકની ટકાવારી $(\%)$ ............ છે.
    View Solution
  • 8
    ક્રોમેટોગ્રાફીમાં નીનહાઈડ્રીન દ્રાવણનો ઉપયોગ શું પારખવા થાય છે ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
    View Solution
  • 10
    વરાળ બાષ્પશીલ (ઉડી જાય તેવું) પાણી માં મિશ્ર ન થાય તેવા (આયોજિત) પદાર્થોના શુધિધકરણ માટે ઉપયોગમાં લેવાતી તકનિક શોધો.
    View Solution