નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
a
Only $Fe^{3+}$ ion  gives blood red colouration with $SCN^-$ ion. $F{e^{3 + }} + SC{N^ - }\, \to \,\mathop {{{[Fe(SCN)]}^{2 + }}}\limits_{{\text{(dark red)}}} $
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેન્ઝિન અને ક્લોરોફોર્મના મિશ્રણનું અલગીકરણ કઈ રીતે કરશો ?
    View Solution
  • 2
    સંયોજનમાં $C , H , N$  એ વજનના $9:1:35$  પ્રમાણમાં છે. જો તેનો અણુભાર $108$ હોય તો તેનું અણુસૂત્ર ..... થશે.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલની પદ્ધતિ દ્વારા નાઇટ્રોજનનો અંદાજ લગાવી શકાય છે?
    View Solution
  • 4
    સુચિ $(I)$ અને સુચિ $(I)$ સાથે યોગ્ય રીતે જોડો
    સુચિ $-I$ (મિશ્રણ) સુચિ $-II$ (અલગીકરણ પધ્ધતી)
    $(a)$ $H_2O :$ શર્કરા $p.$ ઊર્ધ્વપાતન
    $(b)$ $H_2O :$ એનિલીન $q.$ સ્ફટિકીકરણ
    $(c)$ $H_2O :$ ટોલ્યુઇન $r.$ વરાળ નિસ્પંદન
        $s.$ વિકલ નિષ્કર્ષણ
    View Solution
  • 5
    નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

    કથન $A :$ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી એ અધિશોષણ ફ્રોમેટોગ્રાફી છે.

    કારણ $R :$ પાતળાસ્તરની ક્રોમેટોગ્રાફીમાં યોગ્યમાપની કાચની પ્લેટ પર સિલિકા જેલનું પાતળું સ્તર તૈયાર (પ્રસરવા દેવામાં) કરવામાં આવે છે, જે અધિશોષક તરીક વર્તે છે.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીયે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 6
    આપેલ આકૃતિનો ઉપયોગ કરીને, નમૂનો $\mathrm{A}$ અને નમૂનો $\mathrm{C}$ ની $\mathrm{R}_f$ મૂલ્ય નો ગુણોત્તર $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય ........... છે. . . . . 

    (Image)

    નમુનાઓ $(A, B, C)$

    આકૃતિ : નમૂનાઓની પેપર ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી)

    View Solution
  • 7
    પોટેશિયમ ફેરોસાયનાઇડની વધુ પડતી પ્રક્રિયા પર એસિડિક ફેરિક ક્લોરાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગની કોલાઇડલ આયનો આપે છે. તે છે :
    View Solution
  • 8
    હેલોજન માટેની કોપર તાર કસોટી ...... તરીકે ઓળખાય છે. 
    View Solution
  • 9
    કેમફર એ અણુસૂત્ર શોધવામાં વપરાય છે. કારણ કે ....
    View Solution
  • 10
    આયોડિન અને સોડિયમ ક્લોરાઈડના મિશ્રણના અલગીકરણ માટેની પદ્ધતિનું નામ આપો.
    View Solution