$NH_3$ વાયુને સૂકવવા માટે (dry કરવા માટે) નો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે........
Medium
Download our app for free and get startedPlay store
c
$P_4O_{10}$ એ એસિડીક છે જ્યારે $NH_3$ એ  બેઝીક પ્રકૃતિનો છે અને તેથી તે બે વચ્ચે નીચેની પ્રક્રિયા થશે.

${P_2}{O_5} + 6N{H_3} + 3{H_2}O \to 2{\left( {N{H_4}} \right)_3}P{O_4}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વિધાન : કેટલાક કિસ્સાઓમાં ઓક્સિજન ધન ઓક્સિડેશન આંક ધરાવે છે. પરિણામે તે વિદ્યુતઋણ તત્વ છે.

    કારણ : ફ્લોરીનએ ઓક્સિજન કરતાં વધુ વિદ્યુતઋણ છે.

    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો પદાર્થ ઝડપથી ઓક્સિજનનું શોષણ કરશે?
    View Solution
  • 3
    ઉમદાવાયુઓ અન્ય તત્ત્વો સાથે પ્રક્રિયા કરતા નથી, કારણ કે...
    View Solution
  • 4
    નીચે આપેલા એસિડનો ક્રમ એસિડની સાંદ્રતાના ઘટતા ક્રમમાં કરવામાં આવી છે. સાચો ક્રમ ઓળખો.

    $(I)$ $ClOH$ $(II)$ $BrOH$ $(III)$ $IOH$

    View Solution
  • 5
    $SO_2$ ની બ્લીચીંગ કિયા ......... ને લીધે છે.
    View Solution
  • 6
    ફોટોગ્રાફીમાં હાઇપોનો ઉપયોગ કોના કારણે થાય છે
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા સંયોજન  હાઇડ્રોલિસિસ પર કેન્દ્રીય અણુના ઓક્સિઍસિડ નું ઉત્પાદન કરતું નથી ?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલાં છે :

    વિધાન $I$ : સમૂહ $16$ તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. $\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}$.

    વિધાન $II$ : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં $\mathrm{H}_2 \mathrm{O}$ નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ $\mathrm{H}_2 \mathrm{O}$ મા માત્રાત્મક $H-$ બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    પરઝેન્થેટ આયન $(XeO_6^{4-})$ ને સંબંધિત સાચું વિધાન કયું છે ?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યો અનુચુંબકીય છે?
    View Solution