$NH_4OH$ ના $HCl$ સાથેના તટસ્થીકરણની એન્થાલ્પી $- 51.40\, kJ/equi$. છે. તો $NH_4OH$ ના વિયોજનની એન્થાલ્પી .....$kJ$ થશે.
Medium
Download our app for free and get startedPlay store
b
$NH _4 OH$ ની વિયોજન ઉષ્મા. $=-51.40-(-57.3)=5.9\, kJ$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કયુ એક અવસ્થા વિધેય છે ?
    View Solution
  • 2
    $1$ વાતાવરણ દબાણે પાણીના બાષ્પીભવન માટે $\Delta H$ અને $\Delta S$ ના મૂલ્યો અનુક્રમે $40.63\, kJ/mol$ અને $108.8\,J/K\,mol$ છે. તો આ રૂપાંતર માટે ............. $\mathrm{K}$ તાપમાને ગીબ્સનો શકિત ફેરફાર $(\Delta G)$ શૂન્ય થશે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજા ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.

    કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 5
    પ્રક્રિયાના મુક્તઊિર્જા ફેરફાર અને અનુવર્તી સંતુલન અચળાંક ${K_c}$ વચ્ચેની સાચો સંબંધ . .... છે. 
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ જોડ રાસાયણિક પ્રક્રિયાના સ્વયંભૂ પ્રક્રિયામાં પરિણામે નિશ્ચિત છે ?
    View Solution
  • 7
    $NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
    View Solution
  • 8
    પ્રક્રિયા માટે $ℓ\,n\, K_{eq}$ વિરૂદ્ધ તાપમાનનો આલેખ દોરવામાં આવે તો પ્રક્રિયા...... હોવી જોઈએ.
    View Solution
  • 9
    વાયુના અપ્રતિવર્તી વિતરણમાં વાયુ દ્વારા થતુ કાર્ય..... થશે.
    View Solution
  • 10
    એક મોલ પ્રવાહી સ્વરૂપ પાણીનું વરાળમાં રૂપાંતર કરતા $373 \,K$ તાપમાને એન્ટ્રોપી ફેરફાર ...... જૂલ/કેલ્વિન ($\Delta S$ (બાષ્પાયન) $= 2.257$ કિલોજૂલ/ગ્રામ)
    View Solution