નીચા દબાણે નિસ્યંદન ક્યારે વપરાય છે ?
  • A
    જ્યારે પ્રવાહીનું ઉત્કલનબિદુ ઊચુ હોય તથા ઉત્કલનબિંદુઓ કે તેનાથી નીચા તાપમાને વિઘટન પામતું હોય.
  • B
    જ્યારે પ્રવાહીનું ઉત્કલનબિદુ ખૂબ નીચું હોય.
  • C
    જ્યારે પ્રવાહી પાણીમાં અદ્રાવ્ય હોય.
  • D
    જ્યારે પ્રવાહી કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય હોય.
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.2 g$ એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા $N _{2}$ નું કદ $(NTP)$ એ $22.400\,mL$ માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી $\dots\dots$. [નજીકના પૂર્ણાંકમાં]

    (મોલર દળ $N _{2}=28 \,g\, mol ^{-1}$, $STP$ એ $N _{2}$નું મોલર કદ $: 22.4\,L$)

    View Solution
  • 2
    એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતાં નીચે મુજબ મળે છે :$ C = 54.5\%, O = 36.4\%, H = 9.1\%. $ આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર ..
    View Solution
  • 3
    કેરિયસ પદ્ધતિ વડે કયા તત્વનું પરિમાપન થાય છે ?
    View Solution
  • 4
    નીચે બે વિધાન આપ્યા છે

    વિધાન $-I :$ મંદન ગુણંક $\left( R _{ f }\right)$ મીટર / સેન્ટીમીટરથી માપી શકાય છે.

    વિધાન $-II :$ બધા સંયોજનના દ્રાવકોમાં $R _{ f }$નું મૂલ્ય અચળ રહે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    એક વાયુ મિશ્રણમાં કદના $50\%$ હિલિયમ તથા $50\%$ મિથેન વાયુ રહેલા છે. તો મિથેનના આ વાયુ મિશ્રણમાં વજનના .............$\%$ ટકા શોધો.
    View Solution
  • 6
    નીચેનામાંથી કઈ પદ્ધતિ કાર્બનિક સંયોજનના શુદ્ધિકરણમાં વપરાય છે ?
    View Solution
  • 7
    મિથેનોલ અને એસિટોનના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 8
    આપેલ આકૃતિનો ઉપયોગ કરીને, નમૂનો $\mathrm{A}$ અને નમૂનો $\mathrm{C}$ ની $\mathrm{R}_f$ મૂલ્ય નો ગુણોત્તર $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય ........... છે. . . . . 

    (Image)

    નમુનાઓ $(A, B, C)$

    આકૃતિ : નમૂનાઓની પેપર ક્રોમેટોગ્રાફી (વર્ણલેખિકી)

    View Solution
  • 9
    કેમફર એ અણુસૂત્ર શોધવામાં વપરાય છે. કારણ કે ....
    View Solution
  • 10
    જ્યારે ફેરીક ક્લોરાઇડ દ્રાવણ સાથે ...... પ્રક્રિયા આપે છે ત્યારે લોહીનો લાલ રંગ જેવુ દ્રાવણ મળે છે.
    View Solution