નીચા દબાણે નિસ્યંદન ક્યારે વપરાય છે ?
  • A
    જ્યારે પ્રવાહીનું ઉત્કલનબિદુ ઊચુ હોય તથા ઉત્કલનબિંદુઓ કે તેનાથી નીચા તાપમાને વિઘટન પામતું હોય.
  • B
    જ્યારે પ્રવાહીનું ઉત્કલનબિદુ ખૂબ નીચું હોય.
  • C
    જ્યારે પ્રવાહી પાણીમાં અદ્રાવ્ય હોય.
  • D
    જ્યારે પ્રવાહી કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય હોય.
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
    View Solution
  • 2
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું કદ પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય ?
    View Solution
  • 3
    લેસાઈન કસોટીમાં લાલરંગ પ્રાપ્ત થાય તો શું અનુમાન કરી શકાય ?
    View Solution
  • 4
    ઓર્થો અને પેરા નાઇટ્રોફીનોલનું $1 :1$ મિશ્રણને  અલગ કરવાની સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે?
    View Solution
  • 5
    હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ $\mathrm{HNO}_3$ સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,
    View Solution
  • 6
     હેલોજેન્સ માટે પરીક્ષણ પહેલાં લેસાઇન અર્કને મંદ $HNO_3$  સાથે ઉકાળવામાં આવે છે કારણ કે
    View Solution
  • 7
    સ્તંભ$-II$ લેસાઇન કસોટીના પરિણામો સાથે સ્તંભ $-I$માં કાર્બનિક સંયોજનો સાથે જોડો.
    સ્તંભ $-I$ સ્તંભ $-II$
    $(A)$ એનિલિન $(i)$ $FeCl_3$ સાથે લાલ રંગ
    $(B)$ બેન્ઝિન સલ્ફોનિક એસિડ $(ii)$ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે જાંબલી રંગ
    $(C)$ થાયોયુરિયા $(iii)$ $FeSO_ 4$નું એસિડિક અને ગરમ દ્રાવણમાં વાદળી રંગ
    View Solution
  • 8
    જ્યારે બ્રોમિનના અંદાજ માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરીને $0.15\, {~g}$ કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે $0.2397 \,{~g}$ $AgBr$ પ્રાપ્ત થયું.કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી $.....$ છે.(નજીકના પૂર્ણાંકમાં)

    $[$આણ્વિય દળ : સિલ્વર $=108$, બ્રોમિન $=80]$

    View Solution
  • 9
    વિધાન $I:$ ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે.

    વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી પ્લેટ પર, એક કાર્બનિક સંયોજન $3.5 \mathrm{~cm}$ ખસે છે, જ્યારે દ્રાવક $5 \mathrm{~cm}$ ખસે છે. કાર્બનિક સંયોજનનો મંદન ગુણક ___________$\times 10^{-1}$ છે. .
    View Solution