વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
| સુચિ $-I$ (મિશ્રણ) | સુચિ $-II$ (અલગીકરણ પધ્ધતી) |
| $(a)$ $H_2O :$ શર્કરા | $p.$ ઊર્ધ્વપાતન |
| $(b)$ $H_2O :$ એનિલીન | $q.$ સ્ફટિકીકરણ |
| $(c)$ $H_2O :$ ટોલ્યુઇન | $r.$ વરાળ નિસ્પંદન |
| $s.$ વિકલ નિષ્કર્ષણ |
આપેલું છે :
$(a)\,280\, K$ પર પાણીનું બાષ્પદબાણ= $14.2\, mm\, Hg$.
$(b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}$