વિધાન $I:$ ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે.

વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
  • Bબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • Cવિધાન $I$ સાચું છે, પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • Dવિધાન $I$ ખોટું છે, પરંતુ વિધાન $II$ સાચું છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
Both statement \(I\) and statement \(II\) are correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લેસાઈન કસોટી શેની પરખ માટે વપરાય છે ?
    View Solution
  • 2
    કાર્બનિક સંયોજનોમાં હેલોજનની પરખ માટે કઈ કસોટી ઉપયોગી છે ?
    View Solution
  • 3
    સુચિ $(I)$ અને સુચિ $(I)$ સાથે યોગ્ય રીતે જોડો
    સુચિ $-I$ (મિશ્રણ) સુચિ $-II$ (અલગીકરણ પધ્ધતી)
    $(a)$ $H_2O :$ શર્કરા $p.$ ઊર્ધ્વપાતન
    $(b)$ $H_2O :$ એનિલીન $q.$ સ્ફટિકીકરણ
    $(c)$ $H_2O :$ ટોલ્યુઇન $r.$ વરાળ નિસ્પંદન
        $s.$ વિકલ નિષ્કર્ષણ
    View Solution
  • 4
    જેલ્ડાહલ પદ્ધતિમાં નાઈટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનને સાંદ્ર સલ્ફયુરિક એસિડ સાથે ગરમ કરતા નાઈટ્રોજનનું રૂપાંતર શેમાં થાય છે ?
    View Solution
  • 5
    $0.30\,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં $0.20\,g$ કાર્બન ડાયોકસાઈડ અને $0.10\,g$ પાણી આપે છે.આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બનની ટકાવારી $\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 6
    $0.125\,g$ કાર્બનિક સંયોજનના એક નમૂનાનું ડ્યુમા પદ્ધતિ વડે પૃથ્થકરણ કરતાં પ્રાપ્ત થતા $22.78\, mL$ નાઈટ્રોજન વાયુ ને $280 \,K$ અને $759\, mm \,Hg$ પર $KOH$ ના દ્વાવણ ઉપર ભેગો કરવામાં આવ્યો. આપેલ કાર્બાનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી $......$ છે. (નજીકનો પૂર્ણાંક )

    આપેલું છે :

    $(a)\,280\, K$ પર પાણીનું બાષ્પદબાણ= $14.2\, mm\, Hg$.

    $(b)\,R =0.082 \,L \operatorname{atm~} \,K ^{-1} \,mol ^{-1}$

    View Solution
  • 7
    ઓર્થો અને પેરાનાઈટ્રોએનીલીનના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 8
    કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનાં પરિમાપનની રીત કઈ છે ?
    View Solution
  • 9
    $C$  અને $ H$  ના પરિમાપન દરમિયાન ઉત્પન્ન થતા  $ H_2O$ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 10
    કપૂરનો ઉપયોગ આણ્વિય દળ નક્કી કરવામાં થાય છે કારણ કે
    View Solution