વિધાન $I:$ ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે.

વિધાન $II:$જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી $NaCN$ અને $Na _{2} S$ બનાવે છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
  • Bબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • Cવિધાન $I$ સાચું છે, પરંતુ વિધાન $II$ ખોટું છે.
  • Dવિધાન $I$ ખોટું છે, પરંતુ વિધાન $II$ સાચું છે.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
Both statement \(I\) and statement \(II\) are correct.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની કઈ પ્રક્રિયા નિપજો માટે નાઇટ્રોજનના અનુમાપન ની જેલ્ડાહલ પદ્ધતિ નિષ્ફળ થાય છે?

     

    View Solution
  • 2
    $108$ ગ્રામ આણ્વિય દળ ધરાવતા કાર્બનિક સંયોજનમાં $C, H$ અને $N$ તત્વોનું વજનથી પ્રમાણ $9 : 1 : 3.5$ હોય , તો કાર્બનિક સંયોનું આણ્વિય  . .  .  હોય.
    View Solution
  • 3
    સ્તંભ $I$ અને સ્તંભ $II$ની વસ્તુઓને જોડો.

    સ્તંભ $I$ (સંયોજનોનું મિશ્રણ) સ્તંભ $II$ (અલગીકરણ તકનિક)
    $A$ $H _2 O / CH _2 Cl _2$ $I$ સ્ફટિકીકરણ
    $B$ આકૃતિ $II$ વિભેદી દ્રાવક નિષ્કર્ષણ
    $C$ કેરોસીન/નેપ્થેલીન $III$ સ્તંભ વર્ણાનુલેખી
    $D$ $C _6 H _{12} O _6 / NaCl$ $IV$ વિભાગીય નીસ્યંદન

     નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 4
    નીચેનામાંથી કયા સંયોજન માટે જેલ્ડાહલની પદ્ધતિ દ્વારા નાઇટ્રોજનનો અંદાજ લગાવી શકાય છે?
    View Solution
  • 5
    સૂચિ$-I$ સાથે સૂચિ$-II$ ને જોડો. 
    સૂચિ$-I$ શોધાયેલ તત્વ સૂચિ$-II$ ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ
    $A$ નાઈટ્રોજન $I.$ $Na _2\left[ Fe ( CN )_5 NO \right]$
    $B$ સલ્ફર $II.$ $AgNO _3$
    $C$ ફોસ્ફોરસ $III.$ $Fe _4\left[ Fe ( CN )_6\right]_3$
    $D$ હેલોજન $IV.$ $\left( NH _4\right)_2 MoO _4$
    View Solution
  • 6
    સ્ફટિકીકરણમાં વપરાતા દ્રાવકમાં કયો ગુણધર્મ હોવો જોઈએ ?
    View Solution
  • 7
    વિકટર મેયરના પ્રયોગમાં $116 \,mg $ સંયોજનનું બાષ્પીકરણ કરતા $S.T.P. $  એ $ 44.8\, ml$  હવા માપવામાં આવે તો સંયોજનનો અણુભાર ..... થશે.
    View Solution
  • 8
    આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
    View Solution
  • 9
    $0.30\,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં $0.20\,g$ કાર્બન ડાયોકસાઈડ અને $0.10\,g$ પાણી આપે છે.આપેલ કાર્બનિક સંયોજનમાં કાર્બનની ટકાવારી $\dots\dots$ છે.(નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 10
    પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ એ :
    View Solution