નીચા તાપમાન માટે એક ધાતુની વિશિષ્ટ ઉષ્મા $C _{ p }$ નું સૂત્ર $32\left(\frac{ T }{400}\right)^{3}\;kJk ^{-1} kg ^{-1}$ છે. આ ધાતુના બનેલા એક $100\; g$ ના પાત્રને ઓરડાના તાપમાને $(27^oC$), $20\;K$ થી $4\; K$ સુધી એક ખાસ રેફ્રિજરેટર દ્વારા ઠંડુ કરવામાં આવે છે. આ પાત્રને ઠંડુ પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે?
AIEEE 2011, Diffcult
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $P (V-b)=RT$ સ્થિતિ સમીકરણનું પાલન કરતા એક મોલ વાયુને $(P_1-V_1)$ અવસ્થામાંથી $(P_2-V_2)$ અવસ્થામાં એવી રીતે વિસ્તારિત કરવામાં આવે છે કે જેથી $P-V$ આલેખ સીધી રેખા મળે છે. તો કાર્ય શેના વડે આપવામાં આવે છે?
    View Solution
  • 2
    એક ઉષ્મીય અવાહક જડિત કન્ટેઇનરમાં રહેલ આદર્શ વાયુને $100\omega$  ના ફિલામેન્ટ દ્વારા $1A $ નો પ્રવાહ $5 \,\,min$ સુધી પ્રસાર કરીને ગરમ કરવામાં આવે છે તો આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....$kJ$ ?
    View Solution
  • 3
    થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.
    View Solution
  • 4
    એક થરમૉડાઇનેમિક તંત્રની અવસ્થા $(1)$ $(P_1, V)$ થી $(2P_1, V)$ અને $(2)$ $(P, V_1)$ થી $(P, 2V_1)$ થાય છે, તો આ બંને પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય .....
    View Solution
  • 5
    દ્વિ પારિમાણ્યિક વાયુને ઉષ્મા આપતા તે અચળ દબાણે વિસ્તરણ થાય છે.ઉષ્માનો કેટલામો ભાગ આંતરિક ઊર્જામાં રૂપાંતર થયો હશે?
    View Solution
  • 6
    બે કાર્નોટ એન્જિન $A$ અને $B$ ને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એન્જિન $A$ $T_{1}$ તાપમાનેથી ઉષ્માનું શોષણ કરીને $T$ ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. એન્જિન $B$ એન્જિન $A$ દ્વારા મુક્ત થતી ઉષ્માની અડધી ઉષ્માનું શોષણ કરીને તેને ${T}_{3}$ ઠારણ વ્યવસ્થાના તાપમાને મુક્ત કરે છે. જો બંને કિસ્સામાં કાર્ય સમાન હોય તો ${T}$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    વૅક્યુમ ચેમ્બરમાં રહેલા વાયુનું અચાનક વિસ્તરણ કરતાં ......
    View Solution
  • 8
    નળાકાર પાત્રમાં રહેલ વાયુને પિસ્ટન દ્વારા સંકોચન કરવામાં આવે અને તેને તે જ સ્થિતિમાં રાખવામા આવે તો સમય જતાં ...
    View Solution
  • 9
    દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા $10\, J$ કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા  ..... $J$ ઉષ્માનું શોષણ થયું હશે.
    View Solution
  • 10
    અચળ દબાણે એક વાયુને $1500\; J $ જેટલી ઉષ્મા-ઊર્જા આપવામાં આવે છે. વાયુનું અચળ દબાણ $2.1 \times 10^{5} \;N/m^{2}$ હોય અને કદમાં થતો વધારો $2.5 \times 10^{-3} \;m^{3}$ હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ...... $J.$
    View Solution