નીચે આપેલ આકુંચક રસધાનીનું કાર્ય નથી.
  • A
      કોષોમાં આસૃતિદાબ સર્જે છે
  • B
      તેમાં વિવિધ દ્રવ્યો સંચિત થાય છે.
  • C
      વિવિધદ્રવ્યોનું ઉત્સર્જન થાય છે.
  • D
      ખોરાકનું પાચન થાય છે.
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    મનુષ્યમાં કોષકેન્દ્રવિહીન રૂધિરકોષ તરીકે ઓળખાય છે.
    View Solution
  • 2
    હરિતકણના રંજકવિહીન ભાગને  ......કહે છે.
    View Solution
  • 3
    તેમાં કોષકેન્દ્રનો અભાવ હોય છે :
    View Solution
  • 4
    નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -
    View Solution
  • 5
    ક્રિસ્ટી એટલે ......
    View Solution
  • 6
    $S -$ વિધાન : કોષરસ કંકાલની રચના ત્રણ પ્રકારના તંતુઓ વડે થાય છે. સૂક્ષ્મતંતુઓ, સૂક્ષ્મનલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ

    $R -$ કારણ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટયુબ્યુલીનની બનેલી પોલી નલિકાઓ છે.

    View Solution
  • 7
    વનસ્પતિ કોષના કઈ અંગિકા કોષદિવાલ બનાવવા માટે પોલિસેકેરાઈડ દ્રવ્યનો સ્ત્રાવ કરે છે $?$
    View Solution
  • 8
    કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 9
    જીવાણુની સપાટી પર જોડાયેલ રચના :
    View Solution
  • 10
    યોગ્ય જોડ મેળવોઃ

         કોલમ    $I$      કોલમ      $II$
      $i.$  કણાભસૂત્ર આધારક   $p.$  ફોટોફોસ્ફોરિકરણ
      $ii.$  હરિતકણ આધારક   $q.$  ઓકિસડેટિવ ફોસ્ફોરિકરણ
      $iii.$  ક્રિસ્ટી   $r.$  ક્રેબ્સ ચક્ર 
      $iv.$  ગ્રેનમ   $s.$  અંધકાર ક્રિયા

     

    View Solution