ક્થન $A$ : જો આપાત વિકિરણની ઊર્જા ફોટો-ધાતુનું વર્કફંક્શન (કાર્યવિધેય) કરતાં ઓછી હોય તો ફોટોઈલેક્ટ્રિક અસર મળશે નહી.
ક્થન $R$ : જો આપાત વિકિરણની ઊર્જા ધાતુના કાર્યવિધેય જેટલી હશે તો ફોટોઇલેક્ટ્રોનની ગતિઊર્જા શૂન્ય થશે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો
So Assertion \(A\), is correct.
\(h v = w _{0}+ K. E. _{\max }\)
if \(h v = w _{0}\)
\(\Rightarrow\) \(K.E.\) \(_{\text {max }}=0\)
Hence reason \(R\), is correct, But \(R\) is not the correct explanation of \(A\).
$\left(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{Js}\right.$આપેલ છે.)