નીચે આપેલ કયું વિધાન અસત્ય છે ?
  • A
    બધાજ કોષો સાચું કોષકેન્દ્ર ધરાવતાં નથી.
  • B
    બધાજ જીવંત વનસ્પતિ કોષ ક્લોરોફીલ ધરાવે છે.
  • C
    કોષદીવાલ સામાન્ય રીતે સેલ્યુલોઝની બનેલ છે.
  • D
    કણાભસૂત્રમાં શ્વસન જોવા મળે છે
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ વિશે સત્ય શું છે ?
    View Solution
  • 2
    લીસી અને કણીકામય અંતઃકોષરસજાળમાં તફાવત એ છે કે
    View Solution
  • 3
    સમગ્ર કોષરસમાં પથરાયેલ નલિકામય રચનાઓનું જાળું $:$
    View Solution
  • 4
    આ અંગિકા પ્રોટીનની ફેકટરી તરીકે ઓળખાય છે.
    View Solution
  • 5
    નીચેના પૈકી કયું સૂક્ષ્મ નલિકાઓનું કાર્ય છે $?$
    View Solution
  • 6
    વનસ્પતિમાં, કોષરસવિભાજન દરમિયાન મધ્યપટલીકા નો સ્ત્રાવ કોણ કરે છે?
    View Solution
  • 7
    તેના મધ્યમાં ગુણસૂત્રબિંદુ ધરાવતા રંગસૂત્રને .......કહે છે.
    View Solution
  • 8
    કોષકેન્દ્રની રચનામાં નીચેનાનો સમાવેશ થતો નથી :
    View Solution
  • 9
    પ્રોટીનનો સ્ત્રાવ કરતા કોષોમાં કઈ અંગિકા સૌથી વધુ પ્રમાણમાં હાજર હશે ?
    View Solution
  • 10
    $A$ : કણાભસૂત્ર કોષનું શક્તિઘર છે.

    $R$ : કોષીય શ્વસનની ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયાનું સ્થાન કણાભસૂત્રમાં છે.

    View Solution