Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Home
Questions
NEET
MCQ - A
ગુજરાતી માધ્યમ
નીચે આપેલ પૈકી કોનું પરિમાણ અને મૂલ્ય (લાક્ષણિક્તા) અણુના પરિમાણ જેટલું હશે?
JEE MAIN 2013, Medium
Download our app for free and get started
Solution
ધોરણ 11 સાયન્સ
NEET
STD 12 - 13. Nuclei
PHYSICS
Share
0
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Similar Questions
1
એક ન્યુક્લિયસનું બે ન્યુક્લિયર ભાગમાં વિભંજન થાય છે. તેમના વેગનો ગુણોત્તર $2 : 1$ છે, તો તેમના ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર ...... થશે.
View Solution
2
$_{92}{U^{238}}$ માંથી અનુક્રમે $8 \alpha$ કણ અને $6 \beta$ કણનો ક્ષય થાય છે. તો પરિણામી ન્યુક્લિયસ કયું બનશે?
View Solution
3
સ્થાયી ન્યુક્લિયસનું ક્યું જેની ત્રિજ્યા $ Fe^{56} $ અડધી છે?
View Solution
4
એક કાલ્પનિક વિખંડન પ્રક્રિયા ${}_{92} X^{236} \rightarrow{ }_{56} Y^{141}+{ }_{36} Z^{92}+3R$ માં ઉત્સર્જિત કણો ($R$) ની ઓળખ કરો.
View Solution
5
આલ્ફા, બીટા અને ગામા કિરણો પાસે સમાન વેગમાન હોય તો મહતમ તરંગલંબાઈ
View Solution
6
પ્રોટોન-પ્રોટોન ચક્રમાં ચાર હાઈડ્રોજન પરમાણુઓને જોડાણથી મુક્ત થતી ઊર્જા કેટલી હશે?
View Solution
7
ન્યુકિલયર પ્રક્રિયા $ _2H{e^4}{ + _z}{X^A}{ \to _{z + 2}}{Y^{A + 3}} + A $ માં $A$ શું હશે?
View Solution
8
$_1^2H\,\, + \,\,_1^3\,H\,\, \to \,\,_2^4\,He\,\, + \,\,n$ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં, બે ન્યુક્લિયસ વચ્ચેની અપાકર્ષી સ્થિતિ ઊર્જા $7 .7 ×10^{-14}\, J$ આપેલ છે. પ્રક્રિયા શરૂ કરવા વાયુને કેટલા તાપમાને ગરમ કરવામાં આવશે? $[ k$ બોલ્ટઝમેન અચળાંક $1.38 × 10^{-23}J/k ]$
View Solution
9
ન્યુકિલયર રિએકટર $300 \,MW$ જેટલો પાવર આપે છે.એક યુરેનિયમ ${U^{238}}$ નું વિખંડન થતાં $170 \,MeV$ ઊર્જા મૂકત થાય છે.તો $1\,h$ માં કેટલા ન્યુકિલયસનું વિખંડન થાય?
View Solution
10
ન્યુકિલયોન દીઠ બંધન ઊર્જા મહતમ કોની હોય?
View Solution