નીચે આપેલ રેડિયો-ઍક્ટિવ વિભંજનમાં ઉત્પન્ન થતા $\alpha$ અને $\beta$ કણોની સંખ્યા અનુક્રમે ........ છે.

$_{90}X^{200}→ _{80}Y^{168}$

  • A$6$ અને $8$
  • B$8$ અને $8$
  • C$6$ અને $6$
  • D$8$ અને $6$
Medium
Download our app for free and get startedPlay store
d
\( \alpha- \) કણોની સંખ્યા \({n_\alpha } = \frac{{A - A'}}{4} = \frac{{200 - 168}}{4} = 8\)

\(\beta\)-કણોની સંખ્યા \(n_\beta  = (2n_\beta  - Z + Z') = 2 × 8 - 90 + 80 = 6\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક રેડિયો એકિટવ ન્યુકલાઈડની અર્ધ-આયુ $5$ વર્ષ છે. $15$ વર્ષમાં ક્ષય પામતો મૂળ નમૂનાનો અંશ .......... હોય.
    View Solution
  • 2
    રેડિયો એક્ટિવ નમૂનાનો ક્ષય અચળાંક $\lambda$ છે. તો એકમ સમયમાં ક્ષય થવાની શક્યતા છે ત્યારે ......
    View Solution
  • 3
    જો ${ }_{3}^{7} Li$ અને ${ }_{2}^{4} He$ ની બંધન ઊર્જાનાં મૂલ્યો અનુક્રમે $5.60\; MeV$ અને $7.60\;MeV$ હોય તો પ્રક્રિયા $p +{ }_{3}^{7} Li \rightarrow 2{ }_{2}^{4} He$ માં પ્રોટોનની ઊર્જા ($MeV$ માં) કેટલી હશે?
    View Solution
  • 4
    નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો.

    $A.$ દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે. 

    $B.$ બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે. 

    $C.$ ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે.

    $D.$ મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે.

    $E.$ રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

    View Solution
  • 5
    જો $_{13}^{27}\,\,Al$ ની ત્રિજ્યા $3.6$ ફર્મીં હોય ત્યારે $_{52}^{125}\,\,Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા ........ ફર્મીં થશે.
    View Solution
  • 6
    રેડિયોએકિટવ તત્ત્વની એકિટીવીટી વિરુધ્ધ ન્યુકિલયસની સંખ્યાનો આલેખ કેવો મળે?
    View Solution
  • 7
    બે રેડિયો-ઍક્ટિવ તત્વોના ક્ષય-નિયતાંક અનુક્રમે $15x $ અને $3x$ છે. પ્રારંભમાં તેમના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે, તો $\frac{{1}}{{6}} \,x$ જેટલા સમય પછી તેમના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર ........ થશે.
    View Solution
  • 8
    ન્યુક્લિયસનું વિખંડન શક્ય છે, કારણ કે તેમાં ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા ...
    View Solution
  • 9
    $ B{i^{210}} $ નો અર્ધઆયુ $5$ દિવસ છે,તો $(7/8)^{th}$ ભાગ વિભંજીત થતા કેટલા .........દિવસ લાગે?
    View Solution
  • 10
    $1\, amu $ દળને ઊર્જામાં રૂપાંતર કરતાં કેટલી ઊર્જા મળે?
    View Solution