નીચે આપેલ વાકયો વાંચો.

$I -$ પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય.

$II -$ કોષદિવાલના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે.

$III -$ ઉત્સેચકની માત્રામાં વધારો કરવામાં મદદરૂપ થાય.

$IV -$ શ્વસન અને સ્ત્રાવી પ્રક્રિયાઓ સાથે સંકળાય.

મેસોઝોમ્સ માટે નીચેનામાંથી ક્યો વિકલ્પ યોગ્ય છે.

  • A$I, II, III, IV$
  • B$I, III, IV$
  • C$I, IV$
  • D$I, II, IV$
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ગોલ્ગીકાયમાં જોવા મળે
    View Solution
  • 2
    $0.3\,\mu\, m$ ની લંબાઈનો સૌથી નાનો કોષ ક્યો છે ?
    View Solution
  • 3
    તારકકાય (સેન્ટ્રોઝોમ) અને તારાકેન્દ્ર (સેન્ટ્રિએલ) ના સંદર્ભમાં ખોટું વિધાન શોધો

    $(a)$ તારકકાય એ અસ્પષ્ટ પારિતારાકેન્દ્રીય દ્રવ્ય  વડે ઘેરાયેલું હોય છે.

    $(b)$ તારકકાયમાં બંન્ને તારાકેન્દ્રો  એકબીજાને સમાંતર ગોઠવાય છે અને બંન્નેની રચના ગાડાંના પૈડા જેવી હોય છે.

    $(c)$ તારાકેન્દ્રએ અચોક્કસ જગ્યાએોથી પરિઘીય ટ્યુબ્યુલીનની બનેલી હોય છે.

    $(d)$ તારાકેન્દ્રનો મધ્યસ્થ પ્રોટીનનો બનેલો દંડ

    View Solution
  • 4
    તારાકાયના બંધારણમાં કુલ કેટલી સૂક્ષ્મનલિકાઓ હોય છે
    View Solution
  • 5
    કોષરસમાં મોટી સંખ્યામાં સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચના હોય છે, જેને...
    View Solution
  • 6
    તારાકાયના બંધારણમાં કુલ કેટલી સૂક્ષ્મનલિકાઓ હોય છે
    View Solution
  • 7
    નીચેનામાંથી કયું પ્રાણીકોષમાં જોવા મળતું નથી?
    View Solution
  • 8
    નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
    View Solution
  • 9
    જો સજીવને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવે તો તે સજીવ ...
    View Solution
  • 10
    .......... એ ખોરાકસંગ્રહીકણ નથી.
    View Solution