નીચે આપેલા માંથી કયું/ક્યાં વિધાન(નો) સાચું(ચા) છે ?

$(A)$ $1 \times 10^{-8}\,M\,HCl$ દ્વાવણ ની $pH\,8$ છે.

$(B)$ $H _2 PO _4^{-}$નો સંયુગ્મ બેઇઝ એ $HPO _4^{2-}$ છે.

$(C)$ તાપમાન માં વધારા સાથે $Kw$ વધે છે.

$(D)$ અડધા તટસ્થીકરણ બિંદુ પર, જ્યારે એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ ના દ્વાવણનું પ્રબળ બેઇઝ વિરુદ્ધ અનુમાપન કરવામાં આવે છે. ત્યારે, $pH =\frac{1}{2} pK _{ a }$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    (B), (C),(D)
  • B
    (A), (D)
  • C
    (A), (B), (C)
  • D
    (B), (C)
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
d
\((A)\) \(pH\) of \(10^{-8} M HCl\) is in acidic range (6.98).

\((B)\) Conjugate Base of \(H _2 PO _4^{-}\)is \(HPO _4^{2-}\)

\((C)\) \(K _{ w }\) increases with increasing Temperature, as the temperature increases, the dissociation of water increases.

\((D)\) At half neutralisation point, half of the acid is present in the form of salt.

\(pH = Pk _{ a }+\log \frac{1}{1}= Pk _{ a }\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25\,°C$, એ $Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times  10^{-11}$ છે તો $0.001 \,M\, Mg^{2+}$ આયનના દ્રાવણમાંથી $Mg^{2+}$ આયનનું અવક્ષેપન થઈ $Mg(OH)_2$ બનાવવા કેટલી $pH$, જરૂરી છે ?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?
    View Solution
  • 3
    $100 \,ml$ માં $0.2\, g\, NaOH$ દ્રાવ્ય કરતાં દ્રાવણની $pH$ કેટલી થાય છે ?
    View Solution
  • 4
    $25°$ સે. એ $M(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $32 \times 10^{-12}$ છે તો $M(OH)_2$ ના સંતૃપ્ત દ્રાવણની $pOH $ કેટલી થાય ?
    View Solution
  • 5
    $0.1\,M$ એસિટીક એસિડ $1$$\%$ આયનીકરણ થાય છે જો તેનું આયનીકર $10$ ઘણું થાય તો તેની સાંદ્રતા કેટલી થાય ?
    View Solution
  • 6
    $20\,^oC$ તાપમાને $AgCl$ ની દ્રાવ્યતા $1.435 \times 10^{-3}\,g/L$ છે. તો $AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર ....... થશે.
    View Solution
  • 7
    નીચેનામાંથી સંયોજનના જલીય દ્રાવણમાં ઇલેક્ટ્રિક પ્રવાહનો શ્રેષ્ઠ વાહક છે?
    View Solution
  • 8
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન ($I$) : બફર દ્વાવણ એ ક્ષાર અને એક એસિડ અથવા એક બેઈઝ નું મિશ્રણ છે ને કોઈ નિક્ષિત માત્રા (જથ્થા) માં મિશ્રિત થાય છે.

    વિધાન ($II$) : લોહી (રકત) એકુદરતી રીતે બનતું બરફ દ્વાવણ છે જેની $\mathrm{pH} \mathrm{H}_2 \mathrm{CO}_3 / \mathrm{HCO}_3{ }^{\ominus}$ સાંદ્રતાઓ દ્વારા (વડે) જાળવવામાં આવે છે.

    ઉપરના આપેલા વિધાનો ના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયાં જવાબ પસંદ કરો.

    View Solution
  • 9
    $BCl_3 + :PH_3 \rightarrow Cl_3B \leftarrow PH_3$ પ્રક્રિયામાં કયુ લુઇઝ બેઇઝ તરીકે વર્તેં છે ?
    View Solution
  • 10
    $CH_3COOH$ દ્રાવણમાં $NaOH$ ને ઉમેરવાથી $60\%$ એસિડ તટસ્થીકરણ પામે છે. જો $pK_a 4.7$ હોય તો પરિણામી દ્રાવણની $pH$.......
    View Solution