...... ના જલીય દ્રાવણની $ pH$ સૌથી વધુ હશે.
Easy
Download our app for free and get startedPlay store
b
$Na_2CO_3$ ની પાણી સાથેની પ્રક્રિયાથી પ્રબળ બેઈઝ અને નિર્બળ બેઈઝ બને છે. તેથી તેનું જલીય દ્રાવણ બેઝિક બને છે
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

    વિધાન : તાપમાન વધતા પાણીની $pH$ વધે છે.

    કારણ : પાણીનુ $H^+$ અને $OH^-$ માં વિયોજન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

    View Solution
  • 2
    જો $CH_3COOH$ નું $pK_a$ મુલ્ય $4.74$ છે તો $ \,0.1\, M\, CH_3COONa$ નું $ pH $ મુલ્ય ......
    View Solution
  • 3
    નીચે આપેલ ક્ષારના $0.1\,\,M$ દ્રાવણની $pH$ ક્યા ક્રમમાં વધે છે?
    View Solution
  • 4
    $NaOH$ અને $HCl$ ના જુદા જુદા કદના દ્રાવણોને મિશ્ર કરી જુદી જુદી સાંદ્રતાવાળા નીચેના દ્રાવણો બનાવવામાં આવ્યા છે.

    $(a)\;\;60\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+40 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}$

    $(b)\;\;55\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+45 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}$

    $(c)\;\;75\; \mathrm{mL} \frac{\mathrm{M}}{5}\; \mathrm{HCl}+25 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{5} \;\mathrm{NaOH}$

    $(d)\;\;100\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+100 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}$

    તેઓ પૈકી કોની $pH$ $1$ ને સમાન થશે ?

    View Solution
  • 5
    બેઝિકતાનો સાચો ક્રમ........ છે.
    View Solution
  • 6
    નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતા ક્ષાર માટેનું $pK_h$ મુલ્યનું સાચું સૂત્ર .....
    View Solution
  • 7
    $0.1\, M$ જલીય દ્રાવણ $2$$\%$ આયનીકરણ દરમિયાન નિર્બળ એસિડના $[H^+]$ ની સાંદ્રતા અને $[OH]^-$ ની સાંદ્રતા....... થશે.(પાણીની આયનિક નિપજ $=$ $1 \times 10^{-14}$)
    View Solution
  • 8
    બ્રોન્સ્ટેડ એસિડ $\mathrm{H}_{2} \mathrm{O}$ અને $\mathrm{HF}$ માટે સંયુગ્મી બેઇઝ શોધો.
    View Solution
  • 9
    એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય આયનીકરણ અચળાંક અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. તો એસિડનો કુલ વિયોજન અચળાંક.....
    View Solution
  • 10
    જો એમોનિયમ હાઈડ્રોકસાઈડ અને એસિડિક એસિડના વિયોજન અચળાંક $1.8\times 10^{-5}$ અને $K_w$ $=$ $10^{-14 }$ છે. તો $CH_3COONH_4$ ના જલવિભાજન અંશ શું થશે ?
    View Solution