$I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે.
$II.$ તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ $ATP$ બનાવે છે.
$III.$ સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.

$(i)$ તેઓ કેન્દ્રઅનુરાગી સમૂહોની અછત ધરાવે છે
$(ii)$ તેઓ અત્યંત વિશિષ્ટ હોય છે
$(iii)$ તેઓ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડી પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે
$(iv)$ પેપ્સીન એ પ્રોટીયોલિટિક ઉત્સેચક છે
