નીચે બે કથનો આપેલા છે

કથન $I:$ અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે.

કથન $II:$ દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે.

ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

  • Aકથન $I$ ખોટું છે. પરંતુ કથન $II$ સાચું છે.
  • Bબંને કથન $I$ અને કથન $II$ ખોટા છે.
  • Cકથન $I$ સાચું છે.પરંતુ કથન $II$ ખોટું છે.
  • Dબંને કથન $I$ અને કથન $II$ સાચાં છે.
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
b
\(R _{ eq }= R _1+ R _2+ R _3 \text { So St-1 False }\)

Resistivity depends on temperature.\(St-2\) False

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $20\, \Omega $ સરેરાશ અવરોધ ધરાવતી ઈલેક્ટ્રિક કીટલીમાં $20\,^oC$ તાપમાને રહેલ એક $kg$ પાણી ગરમ કરવામાં આવે છે.મેઇનનો $rms$ વૉલ્ટેજ $200\, V$ છે.કીટલીમાં થતો ઉષ્માનો વ્યયને અવગણતા કિટલીમાં રહેલ પાણીને વરાળમાં ફેરવવા ....... $(\min)$ સમય લાગે? [ પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4200\, J/kg\, ^oC$, પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $= 2260\, k\,J/kg$]
    View Solution
  • 2
    જો વિદ્યુત પ્રવાહમાં $20 \%$ ઘટાડો કરવામાં આવે તો બલ્બના પ્રકાશની તીવ્રતામાં કેટલા ટકા ધટાડો થાય?
    View Solution
  • 3
    કોષનો $e.m.f.$ માપવા વોલ્ટમીટર કરતાં પોટેન્શિયોમીટરની પસંદગી વધારે યોગ્ય છે તેના માટેના કારણો નીચે આપેલા છે

    $(i)$ પોટેન્શિયોમીટરમાં કોષમાં કોઈ પ્રવાહ વહેતો નથી.

    $(ii)$ પોટેન્શિયોમીટરની લંબાઈના કારણે વધારે સચોટ મૂલ્ય મળે.

    $(iii)$ પોટેન્શિયોમીટર દ્વારા ઝડપથી માપન થઈ શકે.

    $(iv)$ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતી વખતે ગેલ્વેનોમીટરની સંવેદિતાથી કોઈ ફરક પડતો નથી

    ઉપર પૈકી કયા કારણો સાચા છે?

    View Solution
  • 4
    અવરોધને લગાવેલ વોલ્ટેજ અને તેમાંથી પસાર થતાં પ્રવાહનો આલેખ આપેલ છે.તો
    View Solution
  • 5
    સમાન પદાર્થના બનેલા બે તારો પણ બીજા તારની લંબાઈ અને વ્યાસ પહેલાં તાર કરતાં બમણું હોય તો પહેલાં તારનો અવરોધ........હશે.
    View Solution
  • 6
    આપેલ તંત્રમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોઘ કેટલો થાય?
    View Solution
  • 7
    $20\,^oC $ અને  $500\,^oC $ તાપમાને અવરોધ  $20\, \Omega$  અને  $60\,\Omega $ છે.તો  $25\,\Omega $ અવરોધ ................. $^oC$ તાપમાને થાય?
    View Solution
  • 8
    પોટેન્શિયોમિટર તારની લંબાઇ $100\,cm$ છે અને સ્ટાન્ડર્ડ બેટરીનું $emf \, E \,volt$ છે.તેનો ઉપયોગ $0.5Ω$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીનું $emf$ શોધવા માટે કરવામાં આવેલ છે.જો તટસ્થ બિંદુ ધન છેડાથી $l=30 \,cm$ અંતરે મળતું હોય,તો બેટરીનું $emf=$ કેટલો હશે? 

    જયાં $i$ એ પોટેન્શિયોમિટર તારનો પ્રવાહ છે.

    View Solution
  • 9
    વોલ્ટમીટરનું અવલોકન $5\, V$ હોય,તો તેનો અવરોધ કેટલો થાય?
    View Solution
  • 10
    આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચે સ્થિતિમાન તફાવત ................ $volt$ ગણો.
    View Solution